SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ યાણા, જીવદયા અને પળેપળે પંજવા-પ્રમાર્જવાની ચારિત્રચર્યાનું શ્રીનરરત્નરિજી મહારાજ જાગે પ્રયોગાત્મક સ્વરુપ રામાં જ હતા. એમની આવી ચારિત્રચર્યા જોતા જ સમિતિગુમિનું પાલન કઇ રીતે કરવું જોઇએ. એની પ્રયોગાત્મક પ્રતીતિ થઇ આવતી. પિતા આચાર્યદેવે જાણે તપશ્ચરાગ દ્વારા તપગાગને ગૌરવ અપાવ્યું , જ્યારે પુત્ર આચાર્યદેવે પિતૃવારુપ વૈયાવચ્ચેના માધ્યમે વિનયગાગને ગૌરવાન્વિત બનાવ્યો બંને પૂજ્યો પોત-પોતાના ક્ષેત્રે નવો જ ઇતિહાસ સર્જાય અને સુવાર્ણાક્ષરે લખાય એવું વિરલ જીવન જીવી ગયા. હું જીણી જે સાણ પ્યાસી 8 yeી હિલાલા જેવું હીરાકી જેસી બી કઈ છે ગ્રાભાાળ જેવું તપોગગનનો શુકતારો... . * જી - પ.પૂ. આ. વિજયમુકિતપ્રભ સુ.મ.સા. સિદ્ધાંતમહોદધિ, સરસ્થાપ્રિચૂડાણ, સર્વાધsશ્રમણસાર્થાધિપતિ. સૂરિસાર્વભૌમ સૂરિપ્રેમના પનોતા પધરાવ, વ્યાપાળવાયરપતિ, સુવિશાલગચ્છાધિપતિ - સુરિસમ્રાટ | રસૂરિરામ ના સર્વપધરોમાં તપોટોગે સહુથી વધુ નામના મેળવનાર toો સૌથી વધુ મોખરે રહેવાર કોઇ પધર હોય તો તે છે 1પરવીસમ્રાટ પૂ. બા.શ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા...! | કર્મઠઠેહ, લોખંડી મનોબળ ! ગંભીર મુખમુદ્રા ! ગૌર વાન ! ટસના મસ ન થાય તેવું સ્થિર વ્યક્તિવ ! આ બધી જન્મજાત તેઓને મળેલી ભેટો હતી. પણ છેલ્લે છેલ્લે વિ.સ. ૨0૫૭ વૈશાખ ક્ષહિવે સુવિશાલગચ્છનાયક પૂ. બા.ભ.શ્રીમદ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની સાથે અમદાવાદથી પાલિતાણા વંલિલુભાઈ સરકાર વિáિíશિખર બંધી જિનપ્રસાદના આંજનશલાકા પ્રતિષ્ઠાના પ્રસંગે જવાનું થયું તે સમયે પૂજવશ્રીd સુખશાતા પૂછવા માટે જવાનું થયું ત્યારે તેનોશ્રીના ofdal દર્શન થયાં. | પૂજ્યશ્રી ત્રિમંત્રના જાપમાં બેઠા હતાં. જાપ પૂર્ણ થયા ત્યાં સુધી હું ત્યાં જ બેઠો, અમદાવાદથી પગે ચાલતા ચાલતા સિદ્ધગિરિ આવવાની એક ભાવના પૂરી થયાનો આનંદ અને હજ | પાલિતાણાથી પગે ચાલતા ચાલતા ગિરનાર સુધી પહોંચવાનો અમાપ ઉત્સાહ તેઓ સાથેની વાતચીતમાં જણાતો હતો અને અંતે તેઓ પહોંચ્યા પણ ખરાં... ! | પૂજ્યશ્રી અમદાવાદથી પાલિતાણા સંધ લઇને આવ્યા હતાં. પણ પૂજ્યશ્રીનો સંઘ અન્ય સંઘો કરતાં તન અનોખો હતો સર્વે યાત્રિકોએ નિત્ય આયંબિલનો તપ કરવાનો અને એ રીતે અમદાવાદથી પાલિતાણા પહોંચવાનું... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy