SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ | વિ. સં. ૨૦૪૭ના ચૈત્ર વદ ૧૩ ના દિવસથી અંજનશલાકા-પ્રતિષ્ઠા ખુરશી સાથે રાખી ગુપ્ત રીતે પાછળ પાછળ ચાલતા હતા.... એક દિવસ મહોત્સવનો પ્રારંભ થતાં વૈશાખ સુદ-૬ના દિવસે વાંકાનેરમાં પ્રતિષ્ઠા થાય અચાનકે પૂજ્યશ્રીનું ધ્યાન જતાં તે યુવાનોને ચેતવણી આપી દીધી કે “મારે છે... ચાતુર્માસ પણ ત્યાં જ થાય છે.... પગપાળા જ વિહાર કરવો છે, હું ખુરશીનો ઉપયોગ કરવાનો નથી. જો તમે વિ. સં. ૨૦૪૪ : આ રીતે જ મારી પાછળ-પાછળ આવશો તો હું વિહાર બંધ કરી અહીં જ | ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે... પ્રાયઃ માગશર માસમાં વાંકાનેરમાં રોકાઇ જઈશ !' પૂજ્યશ્રીના જિનાજ્ઞા પ્રત્યેના અવિહડ રાગ અને મક્કમ ઉપધાન તપની આરાધનાનો મંગલ પ્રારંભ થયો... જોશીલા પ્રવચનકાર મનોબળને જોઈ યુવાનો પણ દિમૂઢ થઈ ગયા... અનેક વિનવણીઓના અંતે ગણિવર્ય પૂજ્ય રત્નસુંદરવિજયજીના પ્રવચનોએ લોકોના હૈયા જીતી લીધા... યુવાનો ઝૂકી ગયા અને તેઓ નિરાશ થઈ પાછા અમદાવાદ રવાના થઈ મોક્ષમાળની ઉજવણી પણ ઉલ્લાસભેર થયેલ... એ સમયે પૂજ્યશ્રીના અખંડ ગયા...પૂજયશ્રી કસોટીપૂર્વક ધીમે ધીમે વિહાર કરતાં પ્રગટ પ્રભાવી શંખેશ્વર આયંબિલતપની ધારા વહી રહી હતી.. મહાતીર્થની સ્પર્શના કરી સમયસર રાજનગર સંમેલન અવસરે પહોંચી પૂજ્યશ્રીના દૃઢ સંકલ્પથી સૌ ચિંતાતુર હતા... લગભગ ૮૨-૮૩ વર્ષની ગયા... જૈફ વયે નિર્દોષ ભિક્ષાપૂર્વક અખંડ આરાધનાનો મહાયજ્ઞ આદરી પૂજ્યશ્રી સંઘસ્થવિર મહાપુરુષનું પ્રચંડ પુણ્ય કહો કે જિનશાસનનો કોઈ વિચરી રહ્યા હતા... તે અવસરે સંઘસ્થવિર, વર્ધમાનતપોનિધિ, શ્રી પુણ્યોદય ગણો પણ આ ખાખી બંગાળી જેવા મહાત્માના માત્ર ૧૫ પૈસાના સંઘહિતચિંતક પ.પૂ.આ. ભદ્ર કરસૂરીશ્વરજી મહારાજા પણ આ શાસનના પોસ્ટકાર્ડના આમંત્રણથી વિ. સં. ૨૦૪૪ના ચૈત્ર માસમાં વિશાળ શ્રમણ પ્રશ્નો અને પૂજ્યશ્રીની જૈફ વયે થઈ રહેલી અભિગ્રહપૂર્વકની આયંબિલની સમુદાય રાજનગરમાં પંકજ સોસાયટી મથે ભેગો થયો... ૨૧-૨૧ દિવસ સાધનાથી ચિંતિત બન્યા.... સુધી સંઘ અને શાસનના અનેક પ્રશ્નોની ચર્ચા-વિચારણાઓના અંતે બહુધા | જૈનશાસનમાં ઉદ્ભવેલા વિવિધ પ્રશ્નોના અમોઘ ઉપાયરૂપે સકળસંઘની તપાગચ્છના સમુદાયોની સંમતિપૂર્વક અનેક ઠરાવો થયા અને સંમેલન ખૂબ એકતા માટે તેઓશ્રીએ પુરુષાર્થ આદર્યો... આ સંઘસ્થવિર મહાપુરુષે માત્ર જ સફળ બન્યું... પૂજ્યશ્રીને પણ ઘણો સંતોષ થયો પરંતુ હજુ તિથિ પ્રશ્નનો ૧૫ પૈસાના પોસ્ટકાર્ડ દ્વારા વિવિધ સમુદાયના અનેક ગચ્છાધિપતિશ્રી, કેમે કરી ઉકેલ આવતો ન હતો... આચાર્ય ભગવંતાદિ મહાત્માઓને રાજનગર-અમદાવાદ મધ્યે એક વિશાળ તિથિપ્રશ્ન અંગે પૂજ્યશ્રી કહેતા કે - મુનિ સંમેલન માટે આમંત્રણ મોકલાવ્યું... | તિથિ એ એક આચરણા છે, સામાચારી છે, સિદ્ધાંત નથી. સામાચારી | પૂજ્યશ્રી ઉપર પણ સમાચાર આવ્યા... રગરગમાં સંઘએકતાના તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે ફરતી રહે... આજે જૈન પંચાગનો વિચ્છેદ હિમાયતી હોવાથી સંઘસ્થવિર વડીલના આમંત્રણનો સ્વીકાર કર્યો... તે તો થયો હોવાથી લૌકિક પંચાંગના આધારે જ આપણી આરાધના ચાલે છે.. નીકળી પડ્યા.. વિહાર દરમ્યાન આટલી ઉંમરે કૃશ થયેલી કાયા વડે બેવડ વળી તેમાં પણ પહેલા તો સકળ સંઘમાં ચંડાશુ ચંડુ(લૌકિક પંચાંગ) આધારિત જવા છતાં પગપાળા જ વિહાર કરવાના દૃઢ મનોબળ સાથે આગળ વધતાં આરાધના ચાલતી હતી... વિ. સં. ૨૦૧૪માં સંવત્સરીભેદ આવતાં સકળ હતા... માર્ગમાં કોઈ તકલીફ પડે તો ! તેવી શુભ ભાવનાથી રાજનગરના યુવાનો સંઘે સર્વાનુમતે જન્મભૂમિ પંચાંગ અપનાવ્યું હતું... આ બન્ને લૌકિક પૂજ્યશ્રી સિદ્ધગિરિ, ગિરનારના આયંબિલપૂર્વક છ'રીપાલિત સંઘના પ્રણેતા હતા.
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy