SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી અષ્ટાપદ સ્થાપત્યતીર્થના પ્રેરક હતા... તેવી પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષા સેવવાના દોષના ભાગી ન થવાય તેવા આશયથી શ્રીસંઘ એકતા, આંતરવિગ્રહશમન અને જિનશાસનના અભ્યદયના શુભ સંકલ્પ સાથે ૧૦૦ મી ઓળીનું પારણું કર્યા વગર અખંડ આયંબિલ ચાલુ રાખવાનો ભીષ્મ અભિગ્રહ કર્યો... ૧૦૦ + ૧૦૧ + ૧૦૨ + ૧૦૩ + ૧૦૪ + ૧૦૫ + ૧૦૬ + ૧૦૭ + ૧૦૮ ઓળીઓ અખંડ થઈ. વચ્ચે સં. ૨૦૪૦ની સાલમાં ગારીયાધાર ચાતુર્માસ દરમ્યાન સ્વાચ્ય એકદમ બગડવા છતાં અભિગ્રહ પાલનમાં અડગ રહી પારણાનો વિચાર માત્ર નથી કર્યો.... મરડો, ખાંસી, ટી.બી. અને ઈંડિલમાં લોહી પડવાની અનેક ફરિયાદો ચાલુ થયેલ. સકળ સંઘ, અનેક ગુણોના સ્વામી હોવા છતાં ગ્લાન-વૃદ્ધ મહાત્માઓની વૈયાવચ્ચ પૂજ્યો તથા જૈનસંઘના અનેક અગ્રણીઓની વિનવણી છતાં પૂજ્યશ્રી પોતાના કરવાનો ગુણ ખૂબ જ અનુમોદનીય હતો... સ્વપર-સમુદાયમાં સંકલ્પમાં મક્કમ હતા. નાના-મોટા કોઈપણ સાધુભગવંત બિમાર હોવાના સમાચાર ૧00 ઓળીની પૂર્ણાહુતિ થવા છતાં વગર પારણે ચાલુ રહેલ અખંડ જાણવામાં આવે તો તાત્કાલિક ત્યાં પહોંચી જતા અને કોઈ આયબિલની આરાધના અને લોકોમાં કેટલીક ગેરસ આયંબિલની આરાધના અંગે લોકોમાં કેટલીક ગેરસમજ ફેલાઈ રહેલી સાધ્વીજી ભગવંતના તેવા સમાચાર જાણવામાં આવે તો તરત હોવાની જાણ થતાં પૂજ્યશ્રીએ તે અવસરે જાહેર નિવેદન કરી નીચે મુજબ તેમની સારસંભાળ કરવાની વ્યવસ્થા કોઈને સોંપી દેતા... કેટલાક સ્પષ્ટ ખુલાસા કર્યા હતા કે - વિ. સં. ૨૦૩૯માં સાણંદમાં ચાતુર્માસ પ્રવેશ અવસરે | ‘મારી આ આરાધના કોઈની સામે બળવો કરવા કે નિયાણું કરવા માટે પૂજ્યશ્રીને ૧૦૦મી ઓળી ચાલતી હતી... ઓળીની પૂર્ણાહુતિ નથી પરંતુ વીસસ્થાનક તપના ત્રીજા ‘પ્રવચનપદ'ની તથા સત્તરમા અવસરે સાણંદનો સંઘ રંગેચંગે પૂજ્યશ્રીના પારણાની ઉજવણી ‘સમાધિપદ'ની આરાધના માટે ચાલે છે તેથી આ બાબતના કોઈના ખોટા કરવા કાગડોળે રાહ જોઈ રહ્યો હતો... પરંતુ જૈનશાસન-સંઘ- પ્રચારના સમાચાર સાંભળીને બીજાઓએ ભ્રમમાં પડવાની જરૂર નથી. સમુદાયમાં ચાલી રહેલી કેટલીક નધણીયાતી સ્થિતિને જોઈને, વીસસ્થાનકે તપનું ત્રીજું પદ તે પ્રવચનપદ છે... તેમાં પરમાત્માના જગતમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એવા લોકોત્તર જૈનશાસનમાં ન શોભે શાસનના ચતુર્વિધ સંઘનો પણ પ્રવચનના આધાર તરીકે સમાવેશ થાય છે... તેવી પ્રવૃત્તિઓ જોઈને, જૈનશાસનમાં પડેલી વિશિષ્ટ શક્તિઓને આ પ્રવચનપદનો સંપૂર્ણ મહિમા વર્ણવવા ખુદ જિનેશ્વર ભગવંતો પણ સમર્થ છિન્નભિન્ન કરનારી પ્રવૃત્તિઓ જોઈને પૂજ્યશ્રીના હૃદયને અત્યંત નથી... આવા વિશિષ્ટ કોટિના શ્રી ચતુર્વિધ સંઘની દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારની આઘાત લાગ્યો હોવાથી હવે પાછલી જિંદગીમાં પણ કંઈક સારા સમાધિમાં સહાયક બનીને અથવા તો તે માટે સહાયક બનવા શક્યતઃ પ્રયત્નો પરિણામ જોવા મળે , અને કદાચ તેવા દિવસો જોવામાં ન આવે છતાં કરવા માટે પણ સત્તરમા સમાધિપદની આરાધના કરાય છે..
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy