SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ • ૫૮મી ઓળી દરમ્યાન સિદ્ધગિરિમાં સાત છઠ્ઠ અને બે અટ્ટમ સાથે ગિરિરાજની કુલ તે શુભાશયથી ભીષ્મ અભિગ્રહપૂર્વક આયંબિલ ચાલુ રાખ્યા ૧૨૦ યાત્રા કરી હતી. અને ૧૦૦+ ૧૦૧ + ૧૦૨ + ૧૦૩+ ૧૦૪ + ૧૦૫ + પ૯ મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ સાથે કરી હતી. ૧૦૬ + ૧૦૭ + ૧૦૮ વર્ધમાન તપની આયંબિલની ઓળી • ૬૦ મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ સાથે કરી હતી. થતાં અખંડ ૧૦૦૮ આયંબિલ શંખેશ્વરમાં પૂર્ણ થયા એ ૬૧મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠથી કરી હતી પરંતુ સાથે સાથે તે ઓળી દરમ્યાન ૨૯ અવસરે અટ્ટમ કરીને અખંડ આયંબિલ ચાલુ રાખ્યા હતા. દિવસમાં સાત છઠ્ઠ અને બે અઠ્ઠમના પારણાઓમાં આયંબિલ સાથે બાલબ્રહ્મચારી નેમિનાથ | • વિ. સં. ૨૦૪૪ના રાજનગર મધ્ય સંઘએકતાના પરમાત્માના દીક્ષા-કેવલ-નિર્વાણની મહાતીર્થભૂમિ એવા ગરવા ગઢ ગિરનાર ગિરિવરની ૯૯ ભીમ અભિગહવાળા પજ્યશ્રીની વિનંતીથી તથા યાત્રા કરી હતી અને ત્યારબાદ છઠ્ઠના પારણે આયંબિલ સાથે જ જુનાગઢથી જામકંડોરણા વિહાર સંઘસ્થવિર ૫.૫. આ ભદ્ર કરસુરીશ્વરજી મહારાજ સાહેબની કરીને ગયા અને ત્યાંથી છ’રી પોલિત સંઘ લઈને જામકંડોરણાથી પ્રયાણ કર્યું ત્યારે જીરુંના પારણે મહામહેનતે શાસનના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે દિવસે માત્ર એક વાર પાણી વાપરીને તિવિહાર ઉપવાસ કર્યા વિશાળ મુનિ સંમેલનનું આયોજન થયું. આ ૨૧ દિવસીય અને બીજા દિવસથી સળંગ સાત ચોવિહારા ઉપવાસ કરીને છ'રી પાલિત સંઘ દરમ્યાન મુનિસંમેલન દરમ્યાન થયેલ ચર્ચા-વિચારણા અને ઠરાવોના પગપાળા વિહાર અને નિત્ય વ્યાખ્યાન તથા યાત્રિકોને આરાધના કરાવતા સાતમા ઉપવાસે કારણે બહુલતયા તપાગચ્છ જૈન સંઘ એક થતાં સંમેલનના ગિરનારની તળેટીમાં સંઘપ્રવેશ થયો અને આઠમા ઉપવાસની નવલી પ્રભાતે ગિરનાર સૂત્રધાર પ.પૂ.આ ભદ્રંકર સૂ.મ.સા., પ્રવરસમિતિના અધ્યક્ષ ગિરિવરના બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનને ભેટી છ'રી પાલિત સંઘની શ્રીસંઘમાળનું પ.પૂ. આ. રામસૂરિ મ.સા. (ડહેલાવાળા), શ્રી સંઘએકતાના આરોપણ શ્રી નેમિનાથ જિનાલયના ચોગાનમાં જ સાહેબના શુભ હસ્તે થયું. પછી સહસાવનની સફળ ઘડવૈયા ૫.પૂ. આ. ૐકાર સૂ. મ. સા. આદિ ચતુર્વિધ યાત્રા કરી બીજા દિવસે આયંબિલથી પારણું કરીને છઠ્ઠના પારણે આયંબિલની ઓળી ચાલુ જ રાખી હતી. અખાત્રીજના મંગલ દિને ભીષ્મ અભિગ્રહપૂર્વકના અખંડ • ૬૪મી ઓળી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ સાથે કરી હતી. ૧૭૫૧ આયંબિલનું પારણું છ વિગઈના ત્યાગપૂર્વકના • ૬૫મી ઓળી એકાંતરા ઉપવાસ સાથે કરી હતી. એકસણાથી થયું. • ૬૬ મી ઓળી એકાંતરા ઉપવાસથી કરી હતી પરંતુ તેમાં કેટલાક ઉપવાસને બદલે છઠ્ઠ • વિ. સં. ૨૦૪૪ના અખાત્રીજના દિને અખંડ ૧૭૫૧ કર્યા હતા. આયંબિલના પારણા થયા બાદ હજુસંપૂર્ણતયા એકતા ન • ૭૭ મી ઓળી દરમ્યાન સિદ્ધગિરિની ૧૦૮ યાત્રા કરી હતી. સધાયેલ હોવાથી છ વિગઈના ત્યાગપૂર્વકના ૯૨ એકાસણા વિ. સં. ૨૦૩૯ની સાલના સાણંદ ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૭ થી વર્ધમાન તપની ૧૦૦મી બાદ અષાઢ સુદ ૬ ના દિવસે ઘીકાંટા રોડ શ્રી શંખેશ્વર ઓળીનો મંગલ પ્રારંભ કર્યો અને પૂર્ણાહુતિ અવસરે સકળ સંઘની આગ્રહભરી વિનંતી હોવા દાદાની સન્મુખ પુનઃ અખંડ આયંબિલનો ઘોર અભિગ્રહ છતાં વિગઈથી પારણું ન કરતાં સમસ્ત જૈનશાસનના સંઘોમાં એકતા થાય, સમુદાયોના ગ્રહણ કર્યા અને વિ, સં. ૨૦૧૭માં જ્યારે છ’રી પાલિત આંતર વિગ્રહનો અંત આવે અને સર્વત્ર સ્નેહસભર વાતાવરણનું નિર્માણ થાય, શાંતિ સધાય સંઘમાં વલ્લભીપુર પાસેના અયોધ્યાપુરમ્ નજીક તેઓશ્રીના તપથી આત્માનંદની ઓળખાણ થાય. dવર્ણ અક્ષય શild થાય,
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy