SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી વયોવૃદ્ધાવસ્થાdiાં પાણી સંઘ IણaકિંdSIછે જિંઘાણીની ઉપણા હતા.. પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર સાંભળી દુઃખ થયું આ કાળમાં આવા ઉગ્ર તપસ્વી મહાત્માની બહુ જ મોટી ખોટ પડી ગઇ. એમના સાત્ત્વિકતા, નીડરતા, શાસનની પ્રત્યેનો અહોભાવ વગેરે ગુણો યાદ કરતા માથું ઝુકી જાય છે. ......જૈનશાસનને મહાન ખોટ પડી છે... કલિયુગમાં પણ ‘‘અરિહંતસમાન | સા. જયાશ્રી – અમદાવાદ આચાર્ય '' જેવા ગણાતા ત્રણ મહાપુરુષો હતા. આપણું કમનશીબ કે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણેય યુગપુરુષોને ગુમાવ્યા છે. જૈનશાસનમાં જેઓની સાક્ષાત્ કલિકાલના તપસ્વીસમ્રાટ મહાનવિભૂતિ પૂજ્ય ચોથાઆરાના મહામુનિની જેમ ગણના થતી હતી. આપણા માટે સાક્ષાત્ આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સમાચાર આલંબનરૂપ હતા... જિનઆણા અનુસાર સાક્ષાત્ સંયમની ઝાંખી કરાવે તેવા સાંભળી અમને વ્રજઘાતનો અનુભવ થયો છે. આચાર્ય ભગવંતનાં વિયોગથી હૈયુ ગમગીન બની ગયું છે. | સા. રત્નકીર્તિશ્રી - બોરીવલી - તેમાં પણ અત્યંત અસ્વસ્થઅવસ્થામાં પણ અમે છેલ્લે નીકળ્યા ત્યારે પૂજ્યશ્રીની અંતરની અગમ્ય ભાવના શબ્દોથી વ્યકત નહોતા કરી શકતા છતાં પૂજ્યશ્રીજીના દુઃખદ સમાચાર મલતા હૃદય દર્શનની મુદ્રા દ્વારા કહ્યું કે.... ‘ જ્યાં જાવ ત્યાં મારાવતી દર્શન કરજો....” દ્રવિત બની ગયું શાસનમાં અજોડ તપસ્વીરત્ન, પૂજ્યશ્રીની આ હૈયામાં રહેતી પ્રભુભક્તિની, પ્રભુદર્શનની ઝંખના કેવી હશે ? તે સ્તંભની એક મહાન ખોટ પડી છે જે ખોટ પૂરી શકાય હું વિચારતાં મગજ કામ કરતું નથી... તેમ છે નહી. સ્વપ્નમાં પણ કલ્પના નહિ કે અમે જુનાગઢ ચાતુર્માસ કરીશું ને શાસનની એકતા માટે જીવનન્યોચ્છાવર કરનાર નેમિનાથદાદાનું પ્રથમવાર સાંનિધ્ય અને પૂ. આચાર્ય ભગવંતનું પ્રથમવાર ને મહાત્માના દર્શન હવે કયાં થશે! છેલ્લીવાર જ સાંનિધ્ય જાણે ન મળવાનું હોય ? ...... તેઓનાં પરમદર્શનનું સા. પુષ્પાશ્રી/સા.હંસકીર્તિશ્રી- ભુજ પરમસૌભાગ્ય જ અમને જુનાગઢ લાવ્યા.... અને તેમાં પણ સોનામાં સુગંધ ભળે તેમ .... આચાર્યભગવંતનાં જ સાંનિધ્યમાં તળેટીએ ચાતુર્માસ.... વીરપુરમાં વિનંતી કરવા આવ્યા.... ભણવાના લક્ષ્યથી આવ્યા પણ..... તેનાં કરતાં પણ વિશેષ પુણ્યોદય જાગ્યો ને આચાર્ય ભગવંતે અમને તળેટીએ ચાતુર્માસ માટે નજરમાં લીધા... કુદરતી અમને પણ તે સમયે બીજો કોઇ વિકલ્પ આવ્યો નથી ને તુર્ત જ ‘હા’’ પાડી દીધી.... યોગાનુયોગ પણ કેવો મળી ગયો? અમારા માટે આ જીવનનું ચિરકાળ યાદગાર સંભારણું બની ગયું.... અમે ગૌરવ લઇએ છીએ કે છેલ્લે ચાતુર્માસ અમે આચાર્યભગવંતની નિશ્રામાં હતાં..... | સા.કલ્પજ્ઞાશ્રી – આરાધનાધામ - જામનગર ૧૦૩ Jain Education internasonal
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy