________________
જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન
૩૭
સંધિ
કવિ
પણ પહેલાં કહ્યું તેમ સંધિબદ્ધ ચારિતકાવ્યોના ઘણા મોટા ભાગને હજી મુદ્રણનું સદ્ભાગ્ય નથી સાંપડયું. અહીં આપણે તેવાં કાવ્યોની એક યાદી–અને તે પણ સંપૂર્ણ નહીં–આપીને જ સંતોષ માનશું. સામાન્ય રીતે આ કાવ્યો અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના દષ્ટાંત લેખે કોઈ તીર્થકરનું કે જૈન પુરાણકથાના યા ઈતિહાસના કોઈ યશવી પાત્રનું ચરિત વર્ણવે છે. ચરિતકાવ્યોની યાદી
રચના સમય નામ
સંખ્યા
(ઈસવીસનમાં) વાવપુરાણુ (સં. પાર્શ્વપુરાણમુ)
પાકીર્તિ ૧૮
૯૪૩ કબૂતાનિવરિ૩ (સં. નૂનિવરિત) સાગરદત્ત
૧૯૨૦ ઘૂસાનિવરિ૩ (સં. નવૂલ્લામિતિમ ) વીર
૧૧
૧૦૨૦ સુગરિક (સં. સુનવરિતમ્)
નયનંદી
૧૦૪૦. વિટાફવા (સં. વિદ્યાલવતીકથા) સાધારણ અથવા સિદ્ધસેન ૧૧
૧૦૬૮ વારંવ૩િ (સં. પાર્શ્વરિત)
શ્રીધર
૧૧૩૩ સુમટિરિ૩ (સં. સુકુમારવરિતમ્). શ્રીધર
૧૧૫૨ અમારુતાનિરિ૩ (સં. સુમાત્રામરિતમ્). પૂર્ણભદ્ર jignહી (સં. પ્રદ્યુમ્નાથા)
સિંહ કે સિદ્ધ
૧૨મી શતાબ્દી નિવરિ૩ (સં. નિદ્રત્તારિતમ્)
લખણ - ૧૧
૧૨૧૯ વરસાવરિડ (સં. વઝવામિવારતમ્)
२६त्त વાદુટિફેવરિતમ (સં. વહુદ્દેિવરિતમ્). ધનપાલ
૧૩૯૮ સેળિ૩િ (સં. છેવરિત) જમિત્ર હલ
૧૫મી શતાબ્દી વન્ટર (સં. ચન્દ્રમરિયમ) મેનિનવ૩િ (સં. સમ્મતિનિનવરિતમ્)
રેઈધૂ દેસર૩ (સં. મેઘેશ્વરવતમ્) રઈધુ જનર૩િ (સ. ધનવુHRારિતમ્) થકમાવવુ (સં. વર્ધમાનચિમ્). જયમિત્ર હલ અમરસેગવરિ૩ (સં. અમરસેનરિતમ્). ભાણિયરાજ
૧૫૨૦ નાયકુમારિક (સં. નાકુમારરિતમ્) સુચMારિડ (સં. મુોરનારિતમ્) દેવસેન
કથાકોશો અહીં સુધીમાં ગણાવ્યા તે ઉપરાંત બીજો એક વિષયપ્રકાર પણ સંધિબંધમાં મળે છે. તે છે કોઈ વિશિષ્ટ જૈન ગ્રંથમાં પ્રતિપાદિત થયેલા અમુક ધાર્મિક વાનૈતિક વિષયને ઉદાહત કરતી કથાવલી. કથાકોશ' નામે જાણીતા આ સાહિત્યની સંખ્યાબંધ કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં મળે છે. અપભ્રંશમાં ૫૬ તથા ૫૮ સંધિના બે ભાગમાં રચાયેલું નયનંદીત તથવિશિવિહાર૩ (સં. સરિજિવિષાનાથ) (ઇ. સ. ૧૯૪૪) તથા ૫૩ સંધિમાં નિબદ્ધ શ્રી ચંદ્રકત કોસ (ઉં. જાથાનેરા:) (ઈસવી અગીઆરમી સદી) એ બંને, શ્રમણજીવનને લગતા ને જૈન શૈરસેનીમાં રચાયેલા આગમક૯૫
યશ-કીર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org