________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
ભારત અને બેબિલોનિયા વચ્ચે ધણું મોટું અંતર છે; છતાં જ્યારે આર્યો ત્યાં, ફરતાં કરતાં પહોંચેલા ત્યારે ત્યાંનાં આજથી આશરે ત્રણેક હજાર વરસ પહેલાનાં સંધિપત્રમાં ત્યાંના આર્યેતર રાજકર્તાએ પોતાના ઇષ્ટદેવનાં જે નામો લખેલાં હતાં તે જ નામો આપણા આર્યાનાં પણ ઇષ્ટદેવનાં અની ગયાં.
૨૪
નાસત્ય શબ્દ વેદમાં યુગલરૂપ અશ્વિનો માટે વપરાયેલ છે. એબિલોનિયા માટે ઋગ્વેદમાં મંડળ ૧ સૂક્ત ૧૩૪ મંત્ર ૧-૭ માં મેલસ્થાન શબ્દ આપેલ છે અને બિબ્લિક પ્રજા માટે વેદમાં ભિલૈંગ શબ્દ વપરાયેલ છે.
આર્ય ભાષામાં ભળી ગયેલા આર્યંતર શબ્દો :
એટલે
"3
તિતઉ
રાકા
સિનિવાલી
આર્ય પ્રજા ઓસ્ટ્રિક પ્રજાઓ સાથે, દ્રવિડ પ્રજાઓ સાથે અને તિબેટીચીની પ્રજાઓ સાથે સંબંધમાં આવી ત્યારે તે તે પ્રજાની ભાષાના પણ હજારો શબ્દો આર્ય ભાષામાં આર્ય રીતે મળી ગયેલા શોધી કઢાયા છે. તેમાંના ધણા જ થોડા આ છે :
તેમ
પિક
કિતવ
અટવી
કુલાલ
તેંડુલ
તિલ
""
""
Jain Education International
""
""
બેબિલોન સંધિપત્રમાં
ઇન—દર મિ—તિ-ત-ર
અ-રુ—ન અથવા ઉ−3–વન ન—અ—સત્—તિ–ય
22
""
??
ચાલણી
પૂનમ
ચંદ્રની કળા જણાતી
હોય એવી અમાસ
વેદમાં
ઇન્દ્ર
મિત્ર
અડધું
કોયલ
જુગારી અથવા ધૂર્ત અટવી–જંગલ
વરુણ
નાસત્ય
૧. ઓસ્ટ્રિકમાં માતંગનો અર્થ ‘ મોટો હાથ’ થાય છે.
૨. ચીનાઈ તિબેટીમાં ખોંગનો અર્થ ‘નદી થાય છે.
કેટલાક ઓસ્ટ્રિક શબ્દો :
ઓસ્ટ્રિક ઉચ્ચારણ
પોહ્
કૌપેહ
એટલે
,,
લુઈ
માતંગ ૧ 33 નિયોરકોલઈ વાતિઆંગ
,,
For Private & Personal Use Only
22
ચીનાઈ તિબેટી ઉચ્ચારણ એટલે
""
કુંભાર તાંદુલ-ચોખા
તલ
ખોંગ ૨
ગંગા
જેમ કોઈપણ ચાલુ વહેતી નદીમાં ખીજા ખીજા પ્રવાહો ભળી તદ્રુપ બની જાય છે તેમ જ આપણી જીવતી અને જનતામાં ફેલાયેલી આર્ય ભાષામાં ય આવા હજારો આર્યેતર શબ્દો ભળી જઈ આર્યરૂપ અની જાય એ કોઈપણ જીવતી ભાષા માટે તદ્દન સ્વાભાવિક છે. વેદોમાં, બ્રાહ્મણગ્રંથોમાં અને ત્યારપછીના મહાભારતથી માંડીને અત્યાર સુધીનાં સંસ્કૃત સાહિત્યમાં એવા આર્યંતર શબ્દોને આર્યરૂપે બનાવી વગર સંકોચે તે તે ઋષિઓએ અને કાવ્યકાર પંડિતોએ ખપમાં લીધેલા છે એટલું જ નહીં, પણ આપણા
આર્યે ઉચ્ચારણ
ખાણ કર્પાસ-કપાસ
કદલી-કેળ
માતંગ—હાથી નારિકલ-નાળિયેર વાલિંગણુ-વાઇંગણુ
વેંગણ
આર્ય ઉચ્ચારણ
ક્ષુ-ઈખ–શેરડી
www.jainelibrary.org