SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાદ્ મહામાસમાં મસુર (દક્ષિણ ભારત)ના વતની શેઠ અમુલખ તારાચંદ્યના સુપુત્ર શ્રી ગાવિંદભાઈને પ૯ વર્ષે દીક્ષા લેવાની ભાવના થતાં તેને પૂજ્યશ્રીએ દીક્ષા આપી, ને સ્વશિષ્ય તરીકે મુનિશ્રી સ’પત વિજયજી' નામે સ્થાપ્યા. ૧૬ વર્ષ દીક્ષા પાળી તે ખભાતમાં સ્વર્ગ વાસ પામ્યા. ૨૧૨ સં. ૧૯૭૮માં પૂજ્યશ્રી માતર તીર્થે પધારેલા. ત્યારે ત્યાંના ભવ્ય જિનાલયની પણુ દેરીએ અતિ ણ થઈ હાવાથી તેના ઉદ્ધાર કરવાના સદુપદેશ તેઓશ્રીએ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ ને આપેલે. તેઓએ પણ એ ઉપદેશ સહુ ઝીલી લઇને તત્કાલ જીÌદ્ધિારનું કા શરૂ કરાવી દીધેલું. તેમની ભાવના હતી કે મારી હયાતીમાં જ આ કામ પૂરૂ થાય, અને મને આ દેરીઓની પ્રતિષ્ઠાના લાભ મળે. પણ્ કાળની લીલા અકળ છે. સ. ૧૯૮૧માં જ તેઓ ધર્મભાવના ભાવતાં ભાવતાં સ્વર્ગવાસી બન્યા. આથી તેમને એ મનાથ પૂર્ણ ન થયા. પણ તેઓના ધનિષ્ઠ ધ પત્ની શ્રી માણેકબહેને એ અધૂર કા` ઉપાડી લીધું. હવે એ દેરીઓ પૂર્ણપણે તૈયાર થઇ હતી. એને સપૂર્ણ ઉદ્ધાર કરવામાં લગભગ ચાર લાખ રૂપિયાના સદ્વ્યય શેઠશ્રી તરફથી થયેલા. તે દેરીઓની પુનઃ પ્રતિષ્ઠા કરાવવા માટે શેઠાણીએ તથા શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ પૂજ્યશ્રીને વિન ંતિ કરતાં પૂજ્યશ્રી સપરિવાર માતર તીર્થે પધાર્યાં. શુભ દિવસે અ ંજનશલાકા-પ્રતિષ્ઠા મહેાત્સવ શરૂ થયેા. બૃહન્ન દ્યાવાંઢ પૂજને અને પચકલ્યાણકના વિધાનપૂવક ભારે ઠાઠથી ૫૧ દેવકુલિકાઓમાં પ્રભુ-પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે ખંભાતના શ્રીસંધ પૂજ્યશ્રીને વિનંતિ કરવા આવ્યે. કારણ કે—મહાપ્રભાવશાળી તીર્થાધિનાયક શ્રીસ્ત ભનપાશ્વનાથ પ્રભુનું અતિપ્રાચીન જિનાલય છઠ્ઠું થયેલું. પૂજ્યશ્રીના પ્રેરક ઉપદેશથી તે દેરાસરના પાયામાંથી ઉદ્ધાર કરીને તે સ્થાને ત્રણ શિખર સંયુક્ત નવીન તીર્થંસ્વરૂપ જિનમંદિર શ્રીસ ંધ તરફથી બ ંધાતુ હતુ. તે હવે સાંગેાપાંગ પૂર્ણ થયુ. હાવાથી તેમાં તીર્થપતિ શ્રીસ્ત ભનપાર્શ્વનાથ આદિ જિનબિ એની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું હતુ. તે પ્રસંગે ત્યાં પધારવા માટેની વિનતિ કરવા શ્રીસંઘ આવેલા. સંઘની આ ભાવપૂણ વિનતિ પૂજ્યશ્રીએ સ્વીકારી, અને માતરથી ખભાત પધાર્યા. ખંભાતમાં મહાત્સવનુ આયેાજન વિશાળ પાયા પર થયું હતું. શ્રી સિદ્ધગિરિજી, અષ્ટાપદજી, સમવસરણ, પાવાપુરી, તથા મેગિરિ, આ પાંચ તીર્થોની અતીવ મને રમ રચનાઓ કરવામાં આવેલી. મહાવદ ૧૧ શે. આ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવના શુભારભ થયા. સુવિશુદ્ધ વિધિવિધાન માટે પૂજ્યશ્રીમાન્ તથા તેમના શિષ્યરત્ના અજોડ હતા. તેએાના શ્રીમુખે ખેલાતાં પવિત્ર મ’ત્રાક્ષરો વાતાવરણમાં અનેરી દિવ્યતા પ્રગટાવતા હતા. શુભમુહૂતે -શુભલગ્ન ૭૫ નૂતન જિનબિ ંબની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજનશલાકા પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે થઈ. અને ફાગણ શુદ્ધિ ત્રીજના મંગળકારી દિવસે શ્રીસ્ત ંભન પાર્શ્વનાથ આદિ જિનબિ આને ગાદીનશોવિવિધ થયા. સકલસ ધમાં અપાર આન ંદ વતી રહી.. ભગવાનૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy