SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ નામે નમઃ શ્રી ગુરુનેમિસૂર" નેમિ” નેમ-સમ્રાટ, જડ ન જે માનવી; જનની જણે હજાર, પણ એકે એ નહી. -(મેહ. શહેરી) પૂ. આ. શ્રી વિજય સૂર્યોદયસૂરિજી મ. ના શિષ્ય પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી ગણી. જિનશાસન સમ્રાટ સૂરિચક્રચક્રવતી બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજય નેમિસુરિશ્વરજી મહારાજના પુણયવંત નામ અને કામથી કયે જૈન શ્રાવક અજા – અપરિચિત હશે ? વીસમી સદીની આ વિરલ સંતવિભૂતિની શકવતી શાસનપ્રભાવના અને યુગપ્રવર્તક બની રહે તેવી પ્રભાવિકતાને જેટે પાછલાં સેંકડો વર્ષોમાં જોવા મળે નથી અને આગામી સેંકડે વર્ષોમાં ય જોવા મળે તેમ નથી. આ મહાપુરુષના નામની આગળ ઉપર લગાડ્યાં છે તેવાં અનેક વિશેષણે લગાડવામાં આવતાં. આજે ય તે વિશેષણે તેમના નામ સાથે લગાડવામાં તેમના શિવે અને ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે. કેટલાક લોકો આજે, આ મહાપુરુષને મળેલાં કે લાગતાં વિશેષણોની દેખાદેખીથી, પિતાની જાતને પણ તેમના જેવી મહાન સમજીને, પિતાના નામની આગળ શાસન સમ્રાટ, સૂરિ ચકચક્રવર્તી, તપાગચ્છાધિપતિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy