SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પરમારાઠયપાદ્દ પૂ. ગુરુદેવેશ! આપ પરમ કૃપાળુ પરમ કૃપા કરી, પાપનાશક પથનિર્દેશ કર્યો. ચારિત્ર–માર્ગનું અખૂટ છે પાથેય આપ્યું. મુક્તિરૂપી મંઝીલ પ્રતિ પ્રયાણ 5 કરાવ્યું. શાસ્ત્રવચન અને ગુરુ –શરણરૂપી વળા વિયા–સંરક્ષકોને સથવારો કરાવી દીધું. ‘આમ આ અને આવું બધું આપે ઘણું કર્યું, અઢળક ક્ર આપ્યું છતાં..... છે યથાશક્તિ અને યથાયોપશમ તથા મારી પાત્રતાનુસાર, જે કાંઈ જાળવી શકો તેના ; બલથી જ ચારિત્ર–ચાત્રાના ૫૦ વર્ષને પર્યાય પૂર્ણ કરી શકો છું. આ નિમિત્તને પામી. છે હે કૃપાનાથ ! ટ્રક જિયા એવા ખારાં “ગડા-ઘેલા આ પ્રયત્નના પરિણામસ્વરૂપ શબરીના બોર જેવા” ક આપ કૃપાળને ગુરુ-ગુણાનુવાદના આ પ્રસ્થ * શ્રી નેમિ-સારભ ”નું ભક્તિયુક્ત અધ્ધ શબરી–ભાવે સવિનય સમર્પિત કરું છું. સેવક નિરંજનવિજયની સમર્પણયુક્ત સવિનય વન્દનાવલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy