SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરણ સઘપતિ એટલે સઘના સ્વામી એવા અર્થ આ શાસનમાં નથી લેવાતા, પશુ સંઘને પેાતાનેા પતિ માનનાર વિનમ્ર પુરુષ તે સંઘપતિ એવા ખાસ અ થાય છે. માટેજ સંઘના યાત્રિકે તેમને સંઘપતિ માને છે. સમગ્ર શ્રી જિનશાસનની એ આગવી વિશિષ્ટતા છે કે તેમાં અહમને માથે નહિ, પણ પગની પાનીએ રાખવાની જ વાત પર સઘળા ભાર છે. માટે તેને જીવનમંત્ર શ્રી નમસ્કાર મહામંત્ર નવકાર હાય છે. સૌને માટે જેસલમેરની તીથ યાત્રા દુલ ભ લેખાય છે. તે યાત્રા કર્યા પછી જે રસ્તે શ્રીસ ંઘ આવેલે તેજ રસ્તે પાછે . માર્ગમાં વાસણા ગામે અગાઉની જેમ આ વખતે પણ પાણીની તંગી હતી. અગાઉની જેમ ધોધમાર વરસાદ આવ્યા અને પાણીની તંગી સહેજમાં દુર થઈ . જે પ્રદેશમાં ત્રણ વર્ષે એકાદ વાર સારા વરસાદ આવે છે. એ પ્રદેશમાં એક જ માસમાં બે વાર સારા વરસાદ આવવાથી તે ગામના લેાકેા આ શ્રીસ‘ઘના તેમજ સંત પુરૂષોના ચમત્કાર માનવા લાગ્યા. અનુક્રમે સંઘ લેોદી આવ્યે. સધે ભારે સામૈયુ યુ. ત્યાંના શ્રી સ ંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે આગ્રહ ભરી વિનંતી કરી. પૂજ્યશ્રીએ જેવી ક્ષેત્રસ્પર્શ ના કહીને તેને સ્વીકાર કર્યાં. પૂજ્યશ્રી કલેાદી રાંકાચા, Jain Education International ૪૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy