SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ દિવસ વ્યાખ્યાનમાં પણ આવ્યા નહી. થાણેદારે તેમને બોલાવીને પૂછયું, “આપના ગુરૂ કયારે આવવાના છે?” જવાબ આપવાને બદલે ગુલાબચંદજી ચૂપ રહ્યા. - થાણેદાર તેમને લઈને પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા. વ્યાખ્યાન ચાલુ હોવાથી ૫૦૦ જેટલા માણસની હાજરી હતી. ગુલાબચંદજીને જોઈને પૂજયશ્રીએ પ્રશ્ન કર્યો, “કેમ, શું જવાબ લાવ્યા ?” એ જ વખતે થાણેદારે પણ તે જ પૂછયું. ગુલાબચંદજીએ કહ્યું કે, “અમારા ગુરૂજીને તાવ આવે છે, એટલે વિહાર કરીને અહીં નહિ આવી શકે. • પૂજયશ્રીએ કહ્યું : “જુએ થાણેદાર ! આમ કહે છે. જે હોય તે ખરું, પણ હવે શું કરવું છે? તે કહે.” જવાબમાં ગુલાબચંદજી કહે: “સાહેબ! અમારા આર્યાજી ને શાસ્ત્રાર્થ માટે લાવીએ તે કેમ ?” તેમની ધારણ હતી કે, “મહારાજશ્રી ને પાડશે.” આપણું પૂજ્યશ્રીએ કહ્યું : “આર્યા– તુરીયા ચીભડાસબ લાએ જે લાના હે સે લાએ. આર્થીક લાગા તે ભી હમ તૈયાર હય. અને પછી થાણેદારને ઉદેશીને કહ્યું: “આ બે દિવસમાં આજી ને અહીં લાવવાનું અને તેની જોડે શાસ્ત્રાર્થ કરવાનું અમને કહે છે અમે ૪૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy