SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ ઉપકારકતાને શાસ્ત્રાધારે પુરવાર કરતા કરતા વિચરવા લાગ્યા. વિચરતા વિચરતા આજુ-બાજુ ગામમાં ફરતા પુનઃ મુનિશ્રી વકતાવરમલજી દાદાઈ ગામમાં મલી ગયા. ત્યાં પણ શાસ્ત્રાર્થની વાત કરી પણ ગલ્લા તલલા કરતા વિહાર કરી ગયા. એટલે પૂજ્યશ્રી પાસે તેઓ ફાવ્યા નહિ. - યાદ રાખી લે–જેમને પિતાના આરાધ્યદેવનું નામ ગમતું હોય, તેમને તેમના ફેટા-ચિત્ર તેમજ પ્રતિમાજી ગમે જ ગમે. છતાં ન ગમે તો માનજે કે તે દંભી છે-વિવેકભ્રષ્ટ છે, એકને એક બે જેવી સચોટ હકીકતને સ્વીકાર કરવા જેટલી પણ શુદ્ધ બુદ્ધિના તે વામી નથી. - પૂજ્યશ્રીના આ પ્રકારના ઉપદેશથ મૂર્તિપૂજ ના વિરે ધીઓના પગ મારવાડ-ગોળવાડના ઘણા ભાગમાથી ઉખડી ગયા અને પ્રાચીન જિન મન્દિરમાં પૂજા-પાઠ કરનાર વર્ગ વધવા લાગ્યું. બીજેવા, નડાલ, નાડલાઈ, દાનેરાવમૂછાળા મહાવીરજી રાણકપુર, તીર્થોની મોટી પંચતીર્થની યાત્રા કરીને સપરિવાર પૂજ્યશ્રી દેસુરી પધાર્યા. અહીંયા વવૃદધ મુનિશ્રી જતવિજયજી મ. ની તબ યત બગડી તેથી થોડા દિવસ સ્થિરતા કરી. દેસુરીથી મેવાડમાં જતાં ગઢબોલ ગામ આવે છે. ત્યાં પૂજ્યશ્રી - - - --- -- જ આ મુનિ બેટ દનાદેશાઈ કુટુંબના હતા ૪૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy