SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સરભ પટ્ટ બંધાવ્યું. ધામધૂમથી સકળ સંઘ યાત્રાએ જઈ ભાવનાપૂર્વક દાદાના ધરાઈ ધરાઈ ગુણ ગાયા. સકળ સંઘની ભાતા રૂપે સેવને બુદિના લાડુથી ભક્તિ વિશિષ્ટ પ્રકારે ભાવિકેએ કરી, - “આરામના આરામી” શાસન સમ્રાટશ્રી વિવિધ કાર્યોમાં સતત એતપ્રેત રહેતા એક ભાવિક સદગૃહસ્થ અરજ કરી, “સાહેબ ! આપ હવે થેડે સમય આરામ કરે.” પૂજ્યશ્રીએ તેને કહ્યું : “ભાઈ ! અષ્ટ પ્રવચન માતાનાં છું એટલે મને હંમેશાં પૂર આરામ મળી રહે છે “ આ રામ” ને છેડનારને જ થાક લાગે છે. આ રામ એટલે જાગ્રત આત્મા સમજવે. જાવાલથી ચાતુર્માસ બાદ વિહાર કરતી વખતે સકળ સંઘ બહુ દુર સુધી મુકવા આવ્ય, પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવ્યું, સંઘના આગેવાનો એ મળીને પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક એક વિનંતી કરી કે, “સાહેબ! આખાય ચાતુર્માસ દરમિયાન આપશ્રીએ અમને કોઈ સેવા કાર્ય ફરમાવ્યું નથી, હવે તે સેવા કાર્ય ફરમાવે.” - શ્રીસંઘને ભાવભીને અતિ આગ્રહ જોઈને આખા ભારતના શ્રી સંઘના હિતની ચિંતા હસ્યામાં રાખીને વિચરતા પૂજ્યશ્રીએ ફરમાવ્યું, “પાલિતાણા દાદાની ૪૦૪' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy