SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂક છું એને આત્મ–તેષ છે એમ કહેવા કરતા આત્મા-આશ્વાસન માનવું એ જ વધુ ઉચિત લેખાશે. ગુરૂ-ગુણાનુવાદની ભાવના આ ચારિત્ર યાત્રાનું અર્ધશતાબ્દિ વર્ષ જેમ, જેમ, નજદીક આવી રહ્યું હતું તેમ, તેમ, અનેક વર્ષોથી મહારાં અંતઃસ્તલમાં રહેલી એક ભાવના સાકાર કરવા આંતર શ્રેરણા થતી રહેતી હતી. આ ભાવના એ હતી કે, મ્હારાં અનન્ય ઉપકારી ગુરુદેવેશ સ્વ. પૂજ્યપાદુ આ. ભ. શ્રી. વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના જીવન-કવનને સાંકળી લેતાં એક ગ્રંથ દ્વારા તેમના ગુણાનુવાદ કરવાનું સાહસ કરૂ ! સ્વ૮૫ પશમ... આ મહાપુરૂષની ગુણ–ગરિમાની ભવ્યતા અને ગહ-- રાઈને યથાર્થ સ્વરૂપે જાણી શકવાની તથા યથાયોગ્યરૂપે આલેખન કરવાની મહારી ક્ષમતા સિવાય, આ પ્રયત્ન એ સાહસ જ લેખાય. વળી, મહારાં સ્વલ્પ–ક્ષોપશમ અને ખાસ કરીને અતિ–અ૫ એવી અભિવ્યક્તિ–શક્તિના કારણે, આ મહાપુરૂષના ગુણાનુવાદને લિપિબદ્ધ કરવાને પ્રયત્ન કરવા જતાં, એ મહાપુરૂષના જીવન-કવન અને કતૃત્વને પૂરો ન્યાય આપી શકીશ કે કેમ તેની આંતર-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy