SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ માંથી બચાવવા માટે પ્રાણ-છાવરી કરવા તૈયાર થઈ ગયા હતા. જ્યાં જૈન સપૂત પિતાના પ્રાણ પ્યારા તીર્થની રક્ષા માટે-તીર્થની આશાતના અટકાવવા માટે પ્રાણ છાવર કરવા તૈયાર ન હોય? પણ સમયના પારખુ આપણું ચરિત્રનાયક પૂજયશ્રીએ સૌને વાર્યા; કારણ કે જૈનના રાજ્ય સાથેના સંબંધે વિશેષ બગડવા જોઈએ નહિ, તે માટે ખાસ તકેદારી રાખવાની હતી, વળી શ્રી આ. ક. ની પેઢી કાયદેસર પગલાં ભરી રહી હતી. જેને એ મારી સામે એ. જી. જી. (એજન્ટ ગર્વનર જનરલ) કેર્ટમાં કેસ કર્યો. એ જાણીને શ્રી માનસિંહજી મહારાજા ખુબ કે ધિત થઈ અગ્ય રીતે તીર્થની આશાતના વધુ કરવા લાગ્યા. જેથી જેમાં વાતાવરણ વધુ તંગ થવા લાગ્યું. - પાલિતાણાના શ્રી સંઘે ત્યાં રહેલા તમામ જૈનોની વિરાટ એક સભા આપણા ચરિત્રનાયક પૂજયશ્રીની નિશ્રામાં રાખી; તેમાં તમામ પૂજય સાધુ ભગવંતે તથા પૂજય સાધ્વીજી અને શ્રાવક-શ્રાવિકાએ વિશાળ સંખ્યામાં હાજર રહયા.. મહારાજાના પ્રતિકારની વિચારણા ચાલી અજીમગંજ નિવાસી બાબુસાહેબ શ્રી છત્રપતિસિંહ પણ આ સભામાં આવ્યા હતા, તેમણે ત્યાં જ શૌર્યતા પૂર્વક પ્રતિજ્ઞા કરી ૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy