SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ તા r, કિરણ બાવીશમું.. ગણિ-પંન્યાસપદ પ્રદાન મહોત્સવ આજે વળાના નામે ઓળખાતું આ ગામ પ્રાચીન કાળે વલભીપુરના નામે જગપ્રસિદ્ધ હતું. આજે પુનઃ વલભીપુર નામે ઓળખાય છે. તેને પરિવર્તન કરાવવામાં આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની અમૂલ્ય પ્રેરણા હતી. - પૂજ્યશ્રીના અંગે–અંગમાં છલકાતી પાવનકારી ચારિત્રની પ્રભાથી વલભીપુરના ઠાકોર સાહેબ શ્રી વખતસિંહજી ઉપર ઊંડી અસર થઈ. હતી. તેથી તેઓ પૂજ્યશ્રી પ્રત્યે અંતરિક સદભાવ ધરાવતા થયા. - હવે પૂજ્યશ્રીના “શ્રી ભગવતીસૂત્રના જેગપુર્ણ થવા આવ્યા હતા. તેની અનુજ્ઞા સ્વરૂપ ગણિપદ પંન્યાસપદ પૂજ્યશ્રીને આપવાના હતા. એ નિમિત્તે મહોત્સવ વલભીપુરની શ્રી સંઘની તથા ઠાકોર સાહેબની અત્યંત વિનંતીથી વળામાં જ ઉજવવાનો નિર્ણય થયે. અમદાવાદથી શેઠ મનસુખભાઇએ વળાનાં ૨૧૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy