SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ પહેરીને ફરી ફરીને પ્રભુજી દર્શન આપજે એવી શુભ ભાવના ભાવતા, અમદાવાદ તરફ ઉલ્લાસભાવે વિદાય થયા. - છરી પાલતા સંઘમાં પગે ચાલતા સ ઘ ભાવવાની ભૂરિ ભૂરિ અનુદના કરીને જીવન સવ સ્તરે ઉચ્ચતા પ્રદાન કરવાની શ્રેષ્ઠ તાલીમ મળે છે, માટે જ યુગયુગથી તેનું મહમ્ય જળવાઈ રહ્યું છે. માટે જ કહ્યું કે સોરઠ દેશમાં સંચર્યો. ન ચઢ ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્ય નહીં એને એળે ગયે અવતાર.” પૂજ્ય પંન્યાસજી તથા આપણા ચરિત્રનાયક વગેરે પૂજ્ય ગુરૂદેવે ભાવનગર તરફ પધાર્યા. ભાવનગરના શ્રી સંઘે ભવ્ય સામૈયું કર્યું. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી - - કે - કરી છે. આ હજી ! છે ? = " ઉં હas . - શ્રી સાથે કરેલું પૂજયશ્રીનું સામૈયું ૧૪ ૨૦૯ Jain Education International For Private & Personal Use Only." www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy