SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સોરલ સાઇખાને લઈ જતા પશુઓને મચાવ્યા : પૂજય મહારાજશ્રી પેટલાદમાં રતનપેાળ-ચામડિયા શેરીમાં આવેલા ઉપાશ્રયમાં ઉતર્યાં હતા. એ મકાનના ઉપરના ભાગે ઉપાશ્રય હતા અને નીચેના ભાગ ધમ - શાળા તરીકે વપરાતા. એટલે પૂજ્યશ્રા ઉપર ઊતરેલા. નીચેના ધમ શાળા-વિભાગમાં વિદ્યાથી ઓ રહેતા હતા. પૂજ્યશ્રી ઉપાશ્રયમાં જાહેર-માગ તરફના ગોખ પાસે બેસતાં. એ ગેાખ વાટે એક વાર તેઓશ્રીએ એક માણસને કેટલીક ભેંસાને લઈ જતા જોયા. ભેસાની ચાલ તથા તેને દોરનાદ માણસની આકૃતિ પરથી જ પૂજ્યશ્રી સમજી ગયા કે, આ ભેંસે કસાઈ ખાને જઈ રહી છે. તરત જ તેએત્રીએ નીચેથી વિદ્યાથી ઓને મેલાવીને તપાસ કરવા મેકલ્યા. . નારે ગામના શ્રી નારાયણદાસ તથા શ્રી શિવલાલભાઇ નામના પાટીદાર જૈન વિદ્યાથી એ આ હકીકત જાણતા હાવાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું કે આપશ્રીની કલ્પના સત્ય છે. આ પશુએ કસાઈ ખાને જ લઈ જવાય છે. પૂજ્યશ્રી તે। દયાના સાગર હતા, અહિંસાના ઉપાસક હતા. તેમનાથી આ કેમ જોયું જાય? તેઓશ્રી તું દિલ દ્રવી ઉઠયું. તેઓએ વિચાયુ કે કોઈ પણ ઉપાયે પશુઓને બચાવવા જ જોઈએ. C. Jain Education International ૧૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy