SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ જ્યારે એમણે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું ત્યારે ખંભાતી નાણાનું ચલણ હતું. એટલે ખંભાતના ચલણી ૯૯ હજાર રૂા. ના તેમને અભિગ્રહ હતા. ત્યારપછી કલદાર નાણાનું ચલણ શરૂ થયું, ત્યારે તે ખભાતી નાણાંની "મત કલદાર ‘૧’ અને રૂા. ના ‘૧૨’ આના જેટલી એ હિસાબે ખાંભાતી ૯૯ હજાર, ખરાખર કલદાર શ. છજા (સવા ચુમ્મેતેર) હજાર થાય. આથી પોપટભાઈના મનમા થયુ` કે-પિતાજીના નિયમ ૯૯ હજાર રૂા. છે. તે જે સમયે જે ચલણ ચાલુ હોય. તે નાણાંનેા હાવે જોઇએ. તેથી કલદાર ૯૯ હજાર રૂા. રાખ તે નિયમ-ભંગ ન કહેવાય. આવી રીતે પરસ્પર વાર્તા કરતા. તેઓએ પિતાજીને એ વાત કરી. ત્યારે અમરચંદ ભાઈએ અડગ ટેકથી કહ્યું : “મેં જે વખતે નિયમ લીધા, તે વખતે જે ચલણ હાય, તે નાણાના જ એ નિયમ છે. અને એ હિસાબે કલદાર નાણું ૭૪ હજારથી વધુ ન જ રખાય, રાખીએ તે નિયમના ભંગ થાય,’ આ સાંભળીને પાપટભાઈ વિ. ના મનમાં સંકોચ થવા લાગ્યા. કારણ કે તેએ ગભ શ્રીમંતાઈ માં ઉછરેલા હતા. અને દરેક ભાઈઓના પરિવાર પણ વિશાળ હતા. ૭૪ હજાર રૂા. ના ભાગ પડે, તેા દરેકને ૧૫ હજારથી Jain Education International ૧૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy