SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ સંઘના સમથ નાયક નગરશેઠ ને દૃઢ શ્રદ્ધાળુ અને તે શ્રીસંઘને મહાનૂ લાભ થાય. અને આવી ઉત્તમ ભાવનાથી પ્રેરાયેલા તેએ નગરશેઠને રૂચિકર અને સ ંતેષપ્રદ વ્યાજ્યનની તપાસ વારવાર કરતા. આપણા પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને શ્રી ધેાળશાજીને લાગ્યુ કે આ વ્યાખ્યાન-શૈલી નગરશેઠ માટે સચોટ અસરકારક નીવડશે સમય જોઇને તેએ પહોંચ્યા નગરશેઠ પાસે. શેઠની પાસે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વ્યાખ્યાનશૈલી વિગેરેની ભારાભાર પ્રશ ંસા કરતાં તેમણે કહ્યું: “શેઠ ! આપ એકવાર પાંજરાપે વ્યાખ્યાનમાં પધારો, આપને ઘણે! આનંદ આવશે.'' ધાળશાજીની પરમાથ –વૃત્તિ માટે શેઠને ઘણું સન્માન હતુ. તેથી તેએ તેમની વાતને અનાદર કરી શકતા નહી', એટલે તેએ આજે અમુક મહેમાન આવવાના આજે અમુક કાર્યક્રમ છે’ એમ બહાના કાઢીને વ્યાખ્યાનની વાત ટાળવા લાગ્યા. સતત શ્રી ધોળશાજી ગંભીર અને અડગ હતા. ઉદ્યમથી દરેક કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, એમ મક્કમપણે માનનારા હતા. તેમણે હ ંમેશાં પ્રેરણા કરવો ચાલુ રાખી, પરિણામે એક દિવસ નગરશેઠના મનમાં વિચાર આવ્યે કે, “મા ધોળશાજી હંમેશાં મહારાજ સાહેબનું વ્યાખ્યાન Jain Education International ૧૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy