SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પર પુપો કહી રહ્યા છે કે ....... કરમાતા પહેલા પરિમલ પ્રસારી જાઓ; દીપકે કહી રહ્યાં છે કે ... જાતે જશો જગતને પોત અપર જાઓ ધૂપસળી કહી રહી છે કે ..... સળગીને સહુને સુવાસ સમપી જા; ચંદન કહી રહ્યું છે કે ....... જાતે ઘસાઈને બીજાને શીતલતા અપર જાઓ પૂ. શાસનસમ્રાટના આ જ્ઞાવતા ૫. સાધ્વી શ્રી સર્વપ્રભાશ્રીજીના શિષ્યા પૂજ્ય સાધ્વી શ્રી સૌમ્યપ્રભાશ્રીજી આદિ ઠાણું ૧૨ની પ્રેરણ થી | ૦ પ્રાકૃતિક પદાર્થો આત્મ-બલિદાનથી જગતની ઉપકૃતિનું સ્થાન કરે છે. આ લૌકિક ૨હ છે પરંતુ, લે કેત્તર દષ્ટિ અને શક્તિ અદ્દભુત તથા અનેખી છે તિનાણું તારયા, બુદ્ધાણું બહયાણું, મુત્તાણું અગાણું.” ૦ અર્થાત : (નમુત્યુમ ) પિતે તરે છે, અન્યને તારે છે, પિતે બોધ પામે છે અન્યને પમાડે છે, પતે કર્મ-મૃત બને છે, અન્યને મુક્ત કરાવે છે. ૦ શ્રી ભગવાન મહાવીરના શાસનની ૭૫ મી પાટ દીપાવી, | જિન-શાસનની અજોડ પ્રભાવના, તીર્ણોદ્ધાર, જીર્ણોદ્ધાર, અનુષ્ઠાને દ્વાર, ભાદ્ધાર તથા દીહાર કરી-કરાવી અનેક સુરીપંગની ભેટ ધરનાર, જંગમ યુગપ્રધાન શાસન- ધ્ય સંરક્ષક, પરમગુરૂ, અખંડ બ્રહ્મતેજોમૂર્તિ, ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ૧૦૦૮ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના ચરણકમલમાં દેટીશઃ વંદનાવલી શ્રી (ગુજરાતી) જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંધ ૯૬, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા-૭૦૦૦૦૦૧ ... .. . .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy