SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ ચતુવિધ શ્રી સંઘના સમર્થ નાયકમાં જે ગુણ હોવા જોઈએ તે બધા જ પૂજ્યશ્રીમાં હતા તે આ પ્રસંગ પુરવાર કરે છે. તર્કશક્તિ, તાત્કાલિક ઉભા થયેલા પ્રશ્નને સ્થળ પર જ ઉકેલવાની ઉંડી સૂઝ, અટપટા પ્રશ્નોની આંટીઘુંટીઓને ભેદવાની પ્રજ્ઞા, છતાં શાસ્ત્ર મર્યાદાનું જતન કરવાની શુદધ પરિણતિ, કયારેય કેઈથી નહિ અંજવાની સિંહત્તિ, આ બધા ગુણો વડે અલંકૃત પૂજ્ય શ્રીમાં વઢવાણના શ્રી સંઘને સમર્થ ગચ્છાધિપતિનાં દર્શન થયા. સને ઘમ જીવી બનવાને ઉપદેશ આપીને પૂજ્યશ્રીએ વઢવાણથી પાલિતાણા તરફ વિહાર કર્યા. , % * * * - - - - - ૨૮ જ મહાન થવું ગમે છે? આ મહાન થવું કે ના ગમે ? પણ મહત્તા મેળ- આ આવવાના મૂળ પાયામાં કેટકેટલી વિશિષ્ટએ જોઈએ છે? આ - પ્રથમ ગંભીરતા, ક્ષમા, નિડરતા, ઉદારતા, નમ્રતા વિશાળભાવના, નિરાભિમાનતા, જ્ઞાનરુચિતા, વીતરાવ શાસન પ્રત્યે અવિહડ પ્રેમ, તપ, ત્યાગ અને આત્મશુદ્ધિ ક સાથે ભવભિરુતા જીવનમાં આવા અનેક ગુણોથી યુકત ન થયા હોય જેથી તેમના જીવનની સૌરભ જગતમાં જ આ ચારે બાજુ સ્વયં ફેલાઈ જાય છે. –નિયોગિ. સર ક * * * * * - - - ૯ ઝક ત્ર ક ક . 8 * ક * ક ક * જ * * * ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy