SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ પૂજય શ્રી નેમવિજયજીને પૂરેપૂરી ચકાસ્યા પછી શ્રી મગનભાઈએ લહમીચંદભાઈને કહ્યું: “ તમારા પુત્રે દીક્ષા કેઈના દબાણ, લાલચ, બળજબરી યા ભયથી નથી લીધી. પણ વેચ્છાએ સમજપૂર્વક લેધી છે. માટે આ બાબતમાં કાયદેસર કાંઈ થઈ શકે નહિ.” છેવટે નિરાશ થઈને શ્રી લક્ષ્મીચંદભાઈએ પિતાના ધર્મપત્નીને કહ્યું: “ નેમચંદ મારી કઈ વાત માનતા નથી. તું એને સમજાવી શકે તે સમજાવ.” એટલે માતા દિવાળીબાએ રૂદનનું શસ્ત્ર અજમાવ્યું. રડતાં રડતાં બોલ્યા: “ભાઈ ! અમને નિરાધાર બનાવીને તું શી રીતે સુખી થઈશ ? માતાની મમતાને પણ તે ઠેકર મારી તે સારું ન કર્યું હજી કંઈ બગડ્યું નથી. માટે સમજી ઘેર ચાલ, ઘેર રહીને ધર્મ પાળજે, તેમજ અમને પણ પાળજે, તારા સિવાય મારૂં મોત પણ બગડશે માટે હવે કઠોર ન થા.” મેહ અને મમતાના ઘરની આવી વાતે સાચા આત્મનિષ્ઠ પુરૂષને પીગળાવી શકતી નથી, એટલે પિતાના સંસારી માતા પિતાને ઉદ્દેશીને પૂજયશ્રી નેમવિજયજી બોલ્યાઃ “આ નેમચંદ ઉપર રાગ છેડીને શ્રી વીતરાગ પરમાત્માને વચનેમાં રાગ કેળવે. ૫૦-૬૦ વર્ષ પછી પણ નેમચંદ સાથેનું તમારૂં સગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy