________________
શ્રી નેમિ સૌરભ નીકળેલા શ્રી નેમચંદભાઈએ કહ્યું, “મુશીબતે આવે એટલે માર્ગ ન છોડાય. આ તોફાની નદી પણ આપણને હરક્ત નહિ પહોંચાડે માટે તું ઊંટ હંકાર.” ઊંટના અઢારે વાંકા હોવા છતાં તેનામાં પણ પિતાના આશ્રિતને હેમખેમ ઈષ્ટ સ્થાને પહોંચાડવા માટે ગુણ છે. એટલે માથડા પાણીમાંથી પણ પસાર થઈને તેણે ત્રણે માણસને સલામત રીતે સામે કાંઠે પહોંચાડી દીધા.
અL LL
LTH
.
ઊંટ ઉપર બેસી ભાવનગર જતા બને દીક્ષાર્થીઓ.
નદી પાછળ રહી પોતે આગળ નીકળી ગયા. મનમાં શ્રી નવકાર મહામંત્રનો જાપ ચાલુ જ હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org