SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ૨૧મી સદી તરફ જ્યાં નજર જાય કે તરત જ એક જાજરમાન દેહ ધરાવતે એક અલગારી ફિરસ્તે નજર સામે દેખાય. આ ષિ–મહર્ષિ જેવા એ પુણ્યપુરુષની નિકટતા સાધો ત્યારે તમને જ્ઞાનની–ષદર્શનની વિવિધ શાખાઓથી પરિપુષ્ટ થએલી મુખમાંથી નીકળતી જ્ઞાનની ભાગીરથી જોવા મળે. જ આ પુણ્ય કલેક વ્યક્તિના સાનિધ્યમાં રહે તે તમને શ્રદ્ધા, તપ-ત્યાગથી અલંકૃત એક સંયમી મૂર્તિના દર્શન થાય. આ કેણ વ્યકિત હતી? શું હતું એમનું નામ ? જ એ હતા આપણા સહુના સદા વંદનીય, પરમપૂજ્ય અનેક સદ્ગુણલંકૃત આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ. એ નામથી સુવિખ્યાત બનેલા જૈન સાધુ સંઘના અને ખા અને અજોડ એક આચાર્ય. આચાર્ય એટલે શું ? જેન સાધુ સંઘમાં છેલલામાં છેલ્લી પદવી તે આચાર્યની, જે આચાર્ય હોય તે શ્રમણ સંઘમાં અગ્રણી ગણાય. વધુ વિચારીએ તે આબાલ ગોપાલ લાખે જેને રોજેરેજ કરડે વાર જે મહામંત્રના પ્રાર્થના-પાઠ કરે છે, જપ દ્વારા સાધના કરે છે, એ શબ્દ અને અર્થથી (ઉભયથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy