SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મગનલાલ દલપતરામને સંક્ષિપ્ત પરિચય તેમનામાં ખાસ ગુણ સત્યપ્રિયતા અને કુટુંબ પ્રત્યે પ્રેમ હતાં. Truth at any cost –ગમે તે ભેગે સત્ય એ તેમને મુદ્રાલેખ હતો અને તે તેમણે પોતાના જીવનમાં સંપૂર્ણ રીતે ઉતાર્યો હતો. આને લીધે તે વખતના દરેક શેડીઆઓ સાથે તેમને ઘણું સારે સંબંધ હતા. મહૂમ શેઠ રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ. એ પિતાની શહાપુર મિલના એડીટર તરીકે લગભગ ૨૦ વર્ષ સુધી તેમની નીમણુક ચાલુ રાખી હતી. તે વખતના હયાત શેઠીઆઓ નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ: શેઠ ચીમનભાઈ નગીનદાસ, શેઠ સારાભાઈ મગનભાઈ કરમચંદ, શેઠ વીરચંદ દીપચંદ વગેરે અગ્રેસરે સાથે સારા સંબંધ હતો. સાચાબોલા તથા અનુભવી માણસ હોવાથી તેમની સલાહ હંમેશાં પૂછાતી. તેમની ધર્મશ્રદ્ધા, સાહેબની સૂચના મુજબ ગુરુભક્તિ ઉત્કૃષ્ટ હતી. શકાઓ દૂર કરી હતી. પિતે જે છે એમ કહેવામાં આથી તેઓ વધુ પ્રસિદ્ધિમાં તેઓ અભિમાન લેતા. સ આવ્યા. સંવત્ ૧૯૪૩-૪૪ ગત આચાર્ય મહારાજ શ્રી માં કલકત્તાના અરેબીકના શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજ પ્રેફેસરડેાકટર હેનલ સાથે યાનંદસૂરીશ્વરજી (આત્મા પત્રવ્યવહાર થયે. તે પ્રોફેરામજી) મહારાજ સાથે સર “ઉવાસગદશાંગ” નો એમને ઘણો ગાઢ સંબંધ અંગ્રેજીમાં તરજુમો કરતા હતો, અને એટલે સમય હતા. તે વખતે તેમને થતી મહારાજ સાહેબ અમદા શંકાઓનું સમાધાન કરી વાદમાં રહ્યા તેટલે વખત મહારાજ સાહેબે પ્રોફેસર દરરોજ ૨-૩ કલાક મહા ઉપર ઘણું જ સારી છાપ રાજ સાહેબ પાસે ધર્મ પાડી. ત્યારથી પાંચ-છ વર્ષ ચર્ચામાં ગાળતા. પાશ્ચિ- સ્થ૦ 8 મેગનલાલ દલપતરામ સુધી ધર્મચર્ચાનો પત્રવ્યવમાત્ય લેકમાં જૈન ધર્મને અમદાવાદ હાર ચાલ્યા. આથી રાજવિશેષ ફેલાવો થાય એવી મહારાજ સાહેબની | દરબારમાં તથા અન્ય વિદ્વાનોમાં મહારાજ તીવ્ર ઈચ્છા હતી, તેથી શા. મગનલાલે તે સાહેબનું નામ વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. વખતના સારા સારા અંગ્રેજ વિદ્વાને સાથે સંવત ૧૯૪૯ માં ચિકા(અમેરીકા) પત્રવ્યવહાર કરી જેન ધર્મના સિદ્ધાન્ત | માં મોટી ધર્મસભા મળી, જેમાં છ જુદા સમજવામાં તથા તેને તરજુ કરવામાં જે જુદા ધર્મોના પ્રતિનિધિઓ ગયા હતા, તેમાં કંઈ ભૂલ થતી તે બતાવી, તથા મહારાજ | જવાનું મહારાજ સાહેબને પણ આમંત્રણ શતાબ્દિ મંથ ] * ૨૧૯ + Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy