SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય ૨. જે ભાષાશાસ્ત્રના નિયમાનુસાર સિદ્ધ થઈ શકે છે. દા. ત. પીડ માંથી પીલ. આ વર્ગના આવા ધાતુઓ આદેશ કહી શકાય જ નહિ, કારણ કે સંસ્કૃત ધાતુ માટે અહિં કેઈ ઇતર ધાતુ નથી, ફકત તેનું બીજું સ્વરૂપ જ છે. ( જુઓ તેમનો “પ્રાકતધાત્વદેશ” નો લેખ. એશઆટિક સોસાયટી, બંગાલ. . ૮ નં. ૨. ૧૯૨૪). ૩ જે સંસ્કૃત ધાતુઓ સાથે કોઈપણ નિયમાનુસાર સરખાવી શકાય નહિ અગર સંસ્કૃતમાંથી સિદ્ધ કરી શકાય જ નહિ. જેવા કે ચલું ને આદેશ ચલલ્લુ આવા જ શબ્દો ખરેખરા આદેશ કહી શકાય. આમાંના ઘણા દેશ્ય શબ્દો છે એમ તેઓ જણાવે છે. ૪ જે ધાતુઓ સંસ્કૃતમાંથી બનાવી શકાય છે પણ જેના અર્થમાં ફેરફાર થઈ ગયો છે અને તેથી જ જેને પ્રાકૃતના વ્યાકરણશાસ્ત્રીએએ તે પ્રાકૃત ધાતુઓને બીજા જ સંસ્કૃત ધાતુઓ સાથે સરખાવ્યા છે કે જેનો અર્થ તેને લગતા હોય. આ પણ આદેશ છે. ડૅ. વૈદ્યને મત એવો છે કે “જે ધાતુઓ ઉપરથી સંસ્કૃતનો સંબંધ તારવી શકાતા હોય તેને આદેશ કહેવા જોઈએ નહિ. પણ જે કોઈ જાતને સંબંધ બતાવી ન શકે તેમને જ આદેશ તરીકે વર્ણવવા જોઈએ. ( જુઓ ર્ડો. પી. એલ. વૈદ્યનું સંપાદન કરેલું પ્રાકૃત વ્યાકરણ. નેસ પૃ. ૨૪) અહિં આ પઉમરિયમાં વપરાએલાં અમુક ધાત્વાદેશે આપી તે બધા હેમચંદ્રાચાર્યો સિદ્ધહેમનાં ૮મા અધ્યાયના ૪થા પાદમાં નોંધ્યા છે તે બતાવ્યું છે. અમુક જે નાના નાના ફેરફારો છે તે પણ બતાવ્યું છે. વળી પઉમરિયમાં વપરાએલા જે ધાત્વાદેશે તેમણે નોંધ્યા નથી તે પણ બતાવ્યા છે. વળી પઉમરિયમાં જે દેશી શબ્દો વપરાએલા છે તેમાંથી અમુક ચુંટી કાઢી અહિ લખ્યા છે. આ લખવાનો ઉદ્દેશ એ જ છે કે તત્કાલીન અને તપૂર્વીય પ્રાકૃત સાહિત્ય કેટલું વિપુલ હતું એ આ ઉપરથી જણાય છે. પઉમરિયમાં આવેલા સિદ્ધહેમના ૮મા અધ્યાયમાં પઉમરિયમાં આવેલા સિદ્ધહેમના ૮મા અધ્યાયમાં ધાત્વાદેશે નોંધાયેલા ધાત્વાદેશે ધાત્વાદેશે નોંધાયેલા ધાત્વાદેશે. अच्छ ૨૧૫ घेत्त अग्घ ૧૦૦ चड ૨૦૬ अभिड ૧૬૪ ૧૮૫ (सम्) अल्लिअ ૩૯ ( દિવ ) ૧૧૫ अलिअ ૧૩૯ (સન) ગાયg ૨૫૪ छज ૧૦૦ आरोल ૧૦૨ છા ૯૧ ओलक्ख ૧૮૧ ( મોગલ ) कीर ૨૦૫ ૧૪૩ जम्प खम्म ૨૪ ૧૩૬ કાળ ( કાળ ) ૭ घत्त ૨૪૧ घुम्म ૧૧૭ जुज्झ ૨૧૭ ૧૧૭ जेम ૨૧૦ घोल ૧૧૭ ટાં ( ટાય ) ૧૬ ( 2 ) જ ( વિષ also ) ૨૫૬ डज्झ २४६ શતાબ્દિ પ્રય]] ક ૧૧૩ ૪ ૨૧૦ चिंच चिट छिव ૧૮૨ गेह ( ગાજરૃ ) ૨૦૯ ૧૪૩ जिण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy