SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. સુશીલ સાંખ્યવાદીઓને પણ કાઈ કાઇ, અક્રિયાવાદી ગણે છે. સૂત્રકૃતાંગના ટીકાકાર શીલાંક કહે છે કે શૂન્યવાદીએ, જેએ જગતને મિથ્યા માને છે તેએને સમાવેશ અક્રિયાવાદીમાં થાય છે. અક્રિયાવાદી કને નથી માનતા. એમની પિરભાષામાં તેએ “ લવાવસંકી '' છે. લવ એટલે ક અને અવસકી એટલે વસત્તું શીજું ચેષાં તે—— સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, આચાર, ભગવતી, નંદી વિગેરે સૂત્રગ્રંથો તેમ જ ગામટસાર વિગેરે શાસ્ત્રગ્રંથામાં વિવિધ મતવાદો વિષે ચર્ચા છે. ગામટસારમાં ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ તથા વિનયવાદની વાત છે. આ બધા વાદ જેએ માને તેને ‘ વાદિસમવસરણ ’ કહેવામાં આવે છે. ટીકાકારાએ, એમને એવી સંજ્ઞાએ આપી છેઃ— जीवाजीवादिरर्थोऽस्थित्येवं ऋयाम् वदन्तीति क्रियावादिनः आस्तिका इत्यर्थः । तन्निषेधात् अक्रियावादिनो नास्तिका इत्यर्थः । अज्ञानमभ्युपगमद्वारेण येषां अस्ति ते अज्ञानिका विनय एव वैनयिकम् ; तदेव निःश्रेयसायेत्येवं वादिनो वैनयिकवादिनः । ૧૮૦+૮૪+૬૭+૩૨ : મહાવીરના સમયમાં, મતવાદીઓના હિસાબે ૩૬૩ જેટલા નાસ્તિકા હતા. ઔહથામાં પણ એવી મતલબની કેટલીક વાતો છે. દીનિકાયમાં-બ્રહ્મનલસુત્તમાં, ગૌતમબુદ્ધના સમયમાં ૬૨ જેટલા અૌદ્ધ મત વિષે ઉલ્લેખ છે. શતાબ્દિ ગ્રંથ ] Jain Education International XX જ્ઞાનપઢ પૂજા xx XX XX અજ્ઞાનીકીકરણી એસી અંક વન શૂન્ય સારેમે જ્ઞાન અજ્ઞાની વર્ષ એક ફાટીને કર્મ નિકંદન ભારેમે જ્ઞાન જ્ઞાની શ્વાસોશ્વાસ એકમે ઈતને કમ વિદ્યારે રે...જ્ઞાન॰ XX —શ્રી વિજયાનંદસૂરિ XX For Private & Personal Use Only * X3 * www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy