SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ માગલ સમય પહેલાંના કપડાં પરને એક ચિત્રપટ સૂરિના પિરવારમાં થએલા પૂજ્ય શ્રી જયરત્નસૂરિના શિષ્ય પંન્યાસ હુ રત્નગણીના પિરવારની કીર્તિરૂપી લક્ષ્મીને વિસ્તાર કરનાર ( આ ચિત્રપટ ) થાઓ. ચિત્રપટની ખરાબર મધ્યમાં મૈં રના ભાગમાં જમણી બાજુએ જૈની લખીને ચિત્રકારે હૈં નમ: શબ્દ દ્વારવા પ્રયત્ન કરેલ છે. અક્ષર પાંચ રગવાળા લખેલે છે. અક્ષરની ઉપકાર લખેલે છે અને ડાબી બાજુએ નમ: શબ્દ લખીને ઋષિમડલ યંત્રના ખીજાક્ષરનું ચિત્ર સંપૂર્ણ હાઁ માયાખીજ છે, હોંકાર ઉપર જૈનાચાર્યએ હ્રીઁકારકલ્પની પણ રચના કરેલી છે; અને દ્વીકારના પાંચ વર્ણ કલ્પીને જૈનેાના ચાવીશે તીર્થંકરની સ્થાપના કરવાની યાજના પૂર્વના જૈનાચાર્યએ કરેલી છે, જેને અનુસરીને ચિત્રકારે આ ચિત્રપટમાં પણ ચાવીશે તીર્થંકરની સ્થાપના કરેલી છે, જે આ પ્રમાણે છે:— ૮ હૈં ના વણુ પીળા કપેલા હેાવાથી પીળાવણુ ના સાળ તીર્થંકરા અનુક્રમે ૧ ઋષભદેવ, ૨ અજિતનાથ, ૩ સભવનાથ, ૪ અભિનદનસ્વામી, ૫ સુમતિનાથ, ૭ સુપાર્શ્વનાથ, ૧૦ શીતલનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૩ વિમલનાથ, ૧૪ અનંતનાથ, ૧૫ ધર્મનાથ, ૧૬ શાંતિનાથ, ૧૭ કુંથુનાથ, ૧૮ અરનાથ, ૨૧ નિમનાથ અને ૨૪ મહાવીરસ્વામીની સ્થાપના હૈં માં ચિત્રકારે ચિત્રપટમાં કરેલી છે; દુ+ = ૢી અક્ષર થતા હેાવાથી ૐ ના નીલેા વર્ણ પેલા છે અને ૧૯ મા મલ્લિનાથ તથા ૨૩ મા પાર્શ્વનાથ તીર્થંકરના વર્ણ પણ નીલે હાવાથી તે અનેની સ્થાપના ચિત્રકારે આ ચિત્રપટમાં કરેલી છે. દર્દી ના ઉપરના ભાગમાં અર્ધચંદ્રાકાર સિદ્ધશીલાની આકૃતિને વહુ રાતે કલ્પેલા હેાવાથી ૬ઠ્ઠા પદ્મપ્રભુ અને ૧૨ મા વાસુપૂજ્યસ્વામીની સ્થાપના ચિત્રકારે અર્ધ ચંદ્રાકાર આકૃતિમાં કરેલી છે. ઉપરના બિંદુનાં બે ભાગલા પાડીને ઉપરના અર્ધ ભાગમાં સફેદ વર્ણ વાળા ૮ મા તીર્થંકર ચદ્રપ્રભુ તથા ૯ મા તીર્થંકર શ્રી સુવિધિનાથ તથા નીચેના અર્ધ ભાગમાં શ્યામ વર્ણ વાળા ૨૦ મા મુનિસુવ્રતસ્વામી અને ૨૨ મા નેમનાથ ભગવાનની સ્થાપના ચિત્રકારે ચિત્રમાં કરેલી છે. અને આ રીતે ટ્રાકારમાં ચાવીશે તીથંકરની રજુઆત ચિત્રકારે રજુ કરીને માગલ સમય પહેલાનાં ગુજરાતી ચિત્રકારોની નાના છબી ચિત્ર! ચીતરવાની કળાના એક નમૂના પૂરા પાડ્યો છે.’ દીકારની આજુબાજુ પહેલા વર્તુલાકારમાં ૪૮ પાંખડીઓના કમળની રચના ચિત્રકારે કરેલી છે તેમાં તેત્રીસ પાંખડીઓમાં જ્ર્ ર્ ર્ ર્યું થી શરૂ કરીને મૂર્Ă સુધીના તેત્રીસ વ્યંજનાના મત્રાક્ષા રજુ કર્યો છે. તેમાં દરેક ચાર ચાર વ્યંજનાએ એ પાંખડીએમાં ૧ અપખીજની સ્થાપના કરેલી છે, તેમાં બે પાંખડીએ પૈકીની પહેલી પાંખડીમાં ત્રણ વ અને ખીજી પાંખડીમાં ચાર વ ની સ્થાપના કરવામાં આવી છે; પરંતુ ચિત્રકારે ૧ મ્ ર્ ર્ ર્યું શબ્દ ભૂલથી બે વખત લખેલ હાવાથી બે પાંખડીઓની બદલે એક પાંખ * ૧૦ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy