SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ अज्ञानतिमिरांधानां, ज्ञानांजन-शलाकया । नेत्रमुन्मिलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥ કહેવત છે કે – સમય સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન; કાબે અર્જુન લૂંટીયા, એહી ધનુષ્ય એહી બાણ. છીણી સેવ રૂંછ” સમયની બલિહારી છે. તેની પાસે મનુષ્ય તે માત્ર એક મગતરા સમાન જ છે. પૂર્વાચાર્યોએ પોતાના ધર્મને જીવંત અને જવલંત રાખવા અનેક પ્રયાસો આદર્યા છે. એક સમય એવો હતો કે પુસ્તક સર્જનને જ અગત્ય અપાતી ... ! હતી અને પ્રાતદનીય શ્રી દેવદ્ધિગણ ક્ષમાશ્રમણ જેવાએ [ ડૉ. ત્રિ. લે. શાહ ! શાસ્ત્રોની અનેક પ્રતે રચાવી ઘણા ભંડારને સમૃદ્ધ કર્યા હતા. ઐતિહાસિક સંશોધનમાં ! તે પછી કેટલેક કાળે એ પણ સમય આવ્યો હતો કે જે 5 ખૂબ રસ લે છે. જુદા વખતે કેવળ મંદિર બનાવવામાં જ મનુષ્ય પોતાના જીવનને જુદી યુગમાં પ્રભાવ : કેએ જેન શાસનની સાર્થક થયું માનતા હતા. તેમ શાસ્ત્રીય પુસ્તકના સર્જનમાં પણ | પ્રતિષ્ઠામાં કઈ પદ્ધત્તિઓ કઈ વખત કેવળ દર્શનની ગહનતા, ગરવતા અને પ્રભાવિતા- ઉમેરો કર્યો અને વ સૂચક જ ગ્રંથ રચાતા ત્યારે એક જમાને વળી ભાષાગૌરવની આચાર્યે પોતાના સમવૃદ્ધિ જ લક્ષમાં રાખીને તે દર્શનને માત્ર સ્યાદ્વાદ જાહેર કરવા યમાં શાસનપ્રભાવનાની ૧ પૂરત પણ હતા. ઉત્તરોત્તર કેટલી ય લીલાને ઝોક ખાતાં ખાતાં | કઈ દિશા સ્વીકારી તેનું આમાં સૂચન કર્યું છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી અને મેગલ સમ્રાટુ અકબરશાહના ગુરુદેવના પદાંકને અનુસયુગમાં ઉપદેશ આપવાને, બાદશાહી ફરમાને મેળવવાને અને ( રવા ઈચ્છનારાઓ માટે તેવા જ પ્રકારની અન્ય પ્રવૃત્તિઓ આદરી ધર્મજાત જાગૃત તેઓ શેડો માર્ગનિર્દેશ રાખવાને સમય પણ થયે હતો. તે બાદ એકાદ કે દેઢેક શતા- પણ કરે છે.] બ્દિમાં શિથિલતા આવી અને પંન્યાસ સત્યવિજય જેવા પુરુષે શતાબ્દિ ગ્રંથ ] , , , , , , , , , , , , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy