SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાંભોનિધિ શ્રી વિજયાનંદસૂરિ | [ લે. સુશીલ ] પ્રકાશક:-શ્રી જૈન આત્માનદ સભા–ભાવનગર જીવનચરિત્રની પહેલી હરોળમાં બેસે તેવી આ વીરકથા છે. જેટલી ટૂંકી તેટલી જ તેજસ્વી. આવી એક ક્રાંતિકાર સાધુની કથા રૂઢીચુસ્ત મનાતા જૈન સમુદાયમાંથી જડે છે ! આ જીવનકથાના વીર શ્રીમદ્ આત્મારામજી આચાર્ય પંજાબી વીર રણજીતસિંહના એક શુરા સૈનિક ગણેશચંદ્રના પુત્ર હતા. બહારવટીયા પિતા, યુદ્ધ રમતો ખપી ગયે. પરપાલિત પુત્ર દત્તાનું આખરી નિમૉણ વારસાગત વીરતાને એક ધમસમાજમાં દાખવવાનું હતું. ભાવને જેન દીક્ષા લેનાર એ દીત્તો તે જ આ મુનિ શ્રી અસ્મિારામજી. | એ પુરુષના અસાંપ્રદાયિક, બહુશ્રુત, કાંતિલક્ષી અને વીરશ્રોથી શોભતાં સાધુજીવનની આ કથા છે. જીવનપ્રસંગે સ્વ દયાનંદનું મરણ કરાવે છે. એ સાધુજીની શતાબ્દિ * પ્રસંગે આ ચરિત્ર લખાયું છે. એક સે વર્ષ પૂર્વે આવાં ચરિત્રો તો સાહિપંજાબના એક શીખ ત્યનાં ને શિક્ષણ-ક્ષેત્રનાં રત્નો બહારવટીયાને ઘેર એક બની જશે. ક્રાંતિકાર જૈન સાધુનો - સંપ્રદાયનાં પેટીપટારાજન્મ થયો હતો. માંથી સાચા ધર્મતત્વને છૂટું ૨૦૦૪૦૦ કરી સારી દુનિયાનું ભાગ્ય બનાવવું હોય તો આવાં ચરિત્રે વધુ ને વધુ લખાવે. કલમ અને ક્તિાબ [ “ જન્મભૂમિ ” ] ઝવેરચંદ મેઘાણી 1 ક્રાંતિકાર જૈન સાધુ os e eee e૭e age geeee ee eee ee ¢eeeee૭eese uese 6ee8geetહeeeeep speeeeeeee * apo6e0ab8e કહeg Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy