SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1028
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. માહનલાલ દલીચંદ દેશાઇ સેામવાસરે લિખિત છાસ્તૂરામ જૈન જૈસવાલ પાલમગ્રામનિવાસી સૂબા દેહલી ' એ પ્રમાણેની નં. ૩૦૭૭ જ ૧૫૭ કની પ્રાપ્ત થઈ તેમાં છેવટે ‘કૃતિ પ્રદ્યુમ્નરિત્ર સિદ્ધ તથા સિંજ્યું: નૃત સમાપ્તમ્ । ’ એમ લખ્યું છે તે પરથી કવિનાં નામ સિદ્ધ અને સિંહ તે હતાં એમ સ્પષ્ટ જણાય છે, આમાં પણ દુર્ભાગ્યે ઉપરની પહેલી પ્રતની છેલ્લી પ્રશસ્તિ નથી. ૨ મગળાચર્ણ કવિ પ્રથમ સધિમાં મંગલાચરણ, ચરિત્રનાયક પ્રદ્યુમ્ન જેમના તીર્થાધિપત્યમાં થયા છે તે બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથની સ્તુતિરૂપે આ પ્રમાણે કરે છે:-- લમ-રૂમ-ગમ-બિયદો, તિદુબળ-તિરુદ્દો, વિવહિય-જમ્પ- દો थुइ करमि ससत्तिए, अइणिरुभत्तिए, हरिकुलगयण ससंकहो || —ક્ષમા, દમ, યમના ભંડાર, ત્રિભુવનના તિલક, કર્મરૂપી કલંકને દૂર કર્યુ છે જેણે એવા, હરિકુલ-હરિવંશરૂપી ગગનમાં ચંદ્ર( નેમિનાથ )ની સ્તુતિ સ્વતિથી અને અતિ વિશેષ ભક્તિથ કરું છું. [ તે તેમિ જિનેશ્વરને પ્રણમીને તેમનાં વિશેષણ આપે છે. ] पणवेपणु मिजिणेसरहो, भव्वयण-कमल-सरणेसर हो મવત૪-૩Çજળ--વાળદ્દો, સુમસર-પસર-વિનિવારનો જન્મદ-વિવવવ-વહુંનળો, મચ-વળ-તપનો મુવળત્તય-પડિય-સાલઠ્ઠો, ઇમેચ-ઝીવ-સાસળદ્દો વેિવ-નિમોર્—ભિરંનળો, શિવ-સિf-પુર્વાષિ-મળાંનળદો પર્-સમય-મળિય-ય-સચમદ્દો, દમ-મ-નુંચ«ચત્તચમો महिसेसि दसिय सुप्पहहो, मरगयमणिगणकरसुप्पहहो માળાવમાળ-સમમાવળો, બળવન્ય-મંલિય-માત્રળઢો અચવંતો સંતદ્દો પાવળદ્દો, સસય-મુ-સંવચ-પાવળહો । घत्ता - भुवणत्तयसारहो णिज्जियमारहो अवहेरिय- घरदंदह) उज्जलगिरि - सिद्धहो णाणसमिद्धहो दयवेल्लिहि कलकंदहो ॥ ? | —તમિ જિનેશ્વરને પ્રણામ કરીને–( તે જિનેશ્ર્વર ક્રવા છે ?) જે ભવ્યજનરૂપી કમલ પંક્તિને સૂર્યરૂપ છે, ભવરૂપી વૃક્ષને મૂલમાંથી ઉખેડનાર હાથીરૂપ છે, કામદેવના પ્રસારને રેશકનાર છે, આઠ કર્મારૂપી વૃક્ષને તાડનાર છે, મદરૂપી વાદળને દૂર કરનાર છે, ત્રણે ભુવનમાં શાસન જેણે પ્રકટ કર્યું છે, છએ · પ્રકારના જીવના આશ્વાસનરૂપ હૈં, નિરપેક્ષ, નિર્માહ અને નિરંજન છે, શિવલક્ષ્મીરૂપ સ્ત્રીનુ મનર્જન કરનાર છે, પરમતમાં કથેલાનયાને સમન્વય કરનાર, જેના ચરણકમલમાં શતમખ એવા ઇંદ્ર નમેલા છે એવા, મરકત ણુના સમૂહના કિરણથી વિશેષ પ્રભાવતા, માન-અપમાનમાં . સમ ભાવનાવાળા, સદાદિત ભવનવાસી ઇંદ્રોવડે નમસ્કૃત, ભગવત, સંત, પાવન કરનાર, શાશ્વત સુખ શતાબ્દિ પ્રચ.. * ૨૪૭ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy