SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1218
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય વજસ્વામી પપ ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. આ રીતે દેવોએ જ્ઞાનપ્રાપ્તિનો અનિમેષ નયને જોઈ જ રહ્યા. નજર ખસેડવાનું મન ન થાય એવા. અદ્ભુત મહિમા કર્યો. પ્રભાવશાળી તેઓ હતા. રાજાએ ભક્તિભાવથી એમને વંદન કર્યા. કેટલોક કાળ પસાર થતાં વયોવૃદ્ધ થયેલા આચાર્ય ભગવંત વજસ્વામીએ રાજા અને તેમના પરિવારને જે ઉપદેશ આપ્યો તે સિંહગિરિએ પોતાની અસ્વસ્થ રહેતી તબિયતને લક્ષમાં લઈને સાંભળીને સૌએ ધન્યતા અનુભવી. ગચ્છના નાયક તરીકેની જવાબદારી વજસ્વામીને સોંપવાનું વિચાર્યું. એ વખતે રુક્મિણીએ વજસ્વામીને જોતાં જ પોતાના પિતાને એમના સર્વ શિષ્યોએ એ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો. વજસ્વામીને વિનંતી કરી કે “વજસ્વામી સાથે મારાં લગ્ન કરાવી આપો. એ ગચ્છનાયક તરીકે જાહેર કરવામાં આવ્યા અને એમના હાથ નીચે સિવાય હું જીવી નહિ શકું.” પોતાના પાંચસો સાધુઓને મૂક્યા. પિતાએ પુત્રીને ઘણી સમજાવી પણ તે માની નહિ. છેવટે - વજસ્વામી તે બધાથી વયમાં ઘણા નાના હતા, પરંતુ જ્ઞાનમાં પુત્રીની ઇચ્છાને માન આપી, તેને લગ્નને યોગ્ય શણગાર સજાવ્યા. સૌથી મોટા હતા. કેટલાક સમય પછી આચાર્ય ભગવંતની તબિયત પછી તેઓ તેને લઈને વજસ્વામી પાસે જવા નીકળ્યા. લગ્ન માટે વધુ અસ્વસ્થ થઈ. પોતાના સાધ્વાચારમાં શિથિલતા ન આવે એ વજસ્વામી જેટલું ધન માગે તેટલું ધન આપવું એમ વિચારી તેમણે માટે આચાર્ય ભગવંત અનશન સ્વીકારી કાળધર્મ પામ્યા. સાથે ધન પણ લઈ લીધું. વજસ્વામી ગચ્છના અધિપતિ તરીકે પોતાના પાંચસો શિષ્યોના વજસ્વામીને આ વાતની અગાઉથી જાણ થઈ ગઈ હતી. સમુદાય સાથે જુદે જુદે સ્થળે વિહાર કરવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં લોકો તેમનું બહુમાનપૂર્વક સ્વાગત કરતા. રુક્મિણી તો શું પણ કોઈ પણ સ્ત્રીને પોતાના પ્રત્યે કામાકર્ષણ ન તેઓ એટલા તેજસ્વી અને ગૌરવવંત લાગતા કે એમને જોવા, થાય તે માટે તેમણે પોતાની લબ્ધિનો ઉપયોગ કરીને પોતાના એમનાં દર્શન કરવા લોકો દોડતા. તેમના ઉજ્જવલ શીલ અને સમગ્ર દેખાવને થોડો વિરૂપ બનાવી દીધો. એ વખતે વજસ્વામીની લોકોત્તર શ્રુતજ્ઞાનથી બધા બહુ જ પ્રભાવિત થઈ જતા. તેઓ ઉપદેશવાણી સાંભળવા ઘણા લોકો આવતા. તેઓ એ સાંભળીને દેખાવમાં જાણે બીજા ગૌતમસ્વામી વિહરતા હોય તેમ સૌને લાગતું. ખૂબ પ્રભાવિત થતા. પરંતુ તેઓ માંહોમાંહે વાતો કરવા લાગ્યા તે સમયે પાટલીપુત્રમાં ધન નામના એક મોટા શ્રેષ્ઠી રહેતા હતા. હતા કે, “આ મહાત્માનો ઉપદેશ તો અદ્ભુત છે. પરંતુ ઉપદેશ તેમણે વિહાર કરતાં - જતાં આવતાં સાધુ-સાધ્વીઓ માટે પોતાની પ્રમાણે એમની મુખાકૃતિ જો આકર્ષક હોત તો કેવું સારું ?' યાનશાળામાં ઊતરવાની વ્યવસ્થા કરી હતી. એક વખત વજસ્વામીએ લોકોના મનના ભાવ જાણી લીધા. બીજે દિવસે વજસ્વામીના સમુદાયની કેટલીક સાધ્વીજીઓએ ત્યાં મુકામ કર્યો એમણે વૈક્રિય લબ્ધિથી એક વિશાળ સહસ્ત્રદળ કમળ બનાવ્યું. હતો. તે વખતે ધન શ્રેષ્ઠીની યુવાન રૂપવતી પુત્રી રુક્મિણી વંદન પછી પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી રાજહંસની જેમ તે કમળ પર કરવા આવી. સાધ્વીજીઓએ વાતચીતમાં તેની આગળ પોતાના બેઠા. લોકો તેમનું સ્વરૂપ જોઈ આનંદ અને આશ્ચર્યથી મુગ્ધ યુવાન ગુરુ ભગવંત વજસ્વામીની તેજસ્વિતાની બહુ પ્રશંસા કરી. બની ગયા. રુકિમણીને સાધુજીવનની બહુ ખબર નહોતી, પરન્તુ વજસ્વામીના ધન શ્રેષ્ઠી પણ વજસ્વામીનું આવું અલૌકિક સ્વરૂપ જોઈને ગુણગાન સાંભળીને એણે મનમાં એવો દઢ સંકલ્પ કર્યો કે “હું આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાની દીકરીએ વગર જોયે પણ યોગ્ય પરણીશ તો વજસ્વામીને જ પરણીશ.' સાધ્વીજીને આ વાતની પસંદગી જ કરી હતી એમ એમને લાગ્યું. તેઓ મોહવશ થઈ ગયા જાણ થઈ. તેઓએ રુક્મિણીને સમજાવી કે “વજસ્વામી તો હતા. એટલે વજસ્વામી સાધુ છે એ વાત તેઓ વિસરી ગયા. પંચમહાવ્રતધારી સાધુ છે. એ તને કેમ પરણે ?” ત્યારે રુક્મિણીએ વજસ્વામીનો વૈરાગ્યવાસિત ઉપદેશ તેમને સ્પર્શે નહિ. તેમણે કહ્યું, ‘વજસ્વામી જો સાધુ હશે તો હું પણ એમની પાસે દીક્ષા પોતાની કન્યા સાથે લગ્ન કરવા માટે વજસ્વામી પાસે પ્રસ્તાવ લઈશ. જેવી તેમની ગતિ હશે તેવી જ મારી થશે.' મૂક્યો અને એ માટે બહુ આગ્રહ કર્યો. પોતે સાથે જ જે ધન થોડા સમય પછી વજસ્વામી પાટલીપુત્ર પધાર્યા. એમના લાવ્યા હતા તે સ્વીકારવા માટે કહ્યું અને લગ્ન સમયે બીજું ઘણું આગમનના સમાચાર જાણી રાજા પોતાના પરિવાર સાથે નગર વધારે ધન પોતે આપશે એવી વાત પણ કરી. ગમે તેવો માણસ બહાર તેમનું સ્વાગત કરવા લાગ્યા. પરંતુ ત્યાં તેઓ મૂંઝવણમાં છેવટે ધનને વશ થઈ જાય છે એવી શ્રેષ્ઠી તરીકે તેમની માન્યતા પડ્યા, કારણ કે તેજસ્વી પ્રતિભાવાળા, આકર્ષક આકૃતિવાળા, હતી. વજસ્વામીએ કહ્યું, ‘ભાઈ, હું તો દીક્ષિત છું.” પંચમહાવ્રતધારી મધુરભાષી, સમતાવંત એવા ઘણા સાધુઓમાં વજસ્વામી કોણ છે સાધુ છું. એટલે મેં આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરેલું છે. પરણવાની વાત તો બાજુ પર રહી, પણ સ્ત્રી માત્રનો સ્પર્શ કે તે તેઓ તરત પારખી શક્યા નહિ. જે જે સાધુઓ આવતા ગયા સહવાસ પણ અમારે સાધુઓને વર્ય હોય છે. તમારી કન્યા ખરેખર તેમને તેઓ પૂછતા કે “આપ વજસ્વામી છો ?' દરેક કહેતા કે “ના મારા પ્રત્યે અનુરાગવાળી હોય તો એને સમજાવો કે લગ્ન તો જી ! પૂજ્ય આચાર્ય ભગવંત વજસ્વામી તો પાછળ આવે છે. અમે ભવભ્રમણ કરાવનાર છે. એમાંથી છૂટવા માટે દીક્ષા લઈ સંયમ એમના શિષ્યો છીએ.” ધારણ કરે.' છેવટે જ્યારે વજસ્વામી પોતે આવ્યા ત્યારે રાજા તો એમને ધન શ્રેષ્ઠીએ રુક્મિણીને વાત કરી. એનો જીવ હળુકર્મી હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy