SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1203
Loading...
Download File
Download File
Page Text
________________ ४० શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ અનુભવોમાંથી જે જે અંશ ઠીક માલૂમ પડે - ચાહે તે વિરોધી જ જ વિશેષ પણે બળ આપ્યું છે. આ જ સિદ્ધાંત ઉત્તમ વ્યવસ્થાપક કેમ ન જણાતા હોય-એ બધાનો વિવેકપ્રજ્ઞાથી સમન્વય કરવાની છે અને એને ન માનવાથી એની જગ્યાએ નનનીવર્ગના અપસિદ્ધાંતને ઉદારતાનો અભ્યાસ કરવો અને અનુભવના વધવા પર પૂર્વના સ્થાપિત કરવાથી સામાજિક સંવાદિતાને હાની પહોંચે છે. તે સમયે સમન્વયમાં જ્યાં ભૂલ જણાય ત્યાં મિથ્યાભિમાન છોડી સુધારો ઉચ્ચ અને નીચ ભાવની સંકુચિત વૃત્તિ એટલી - કટ્ટર અને કઠોર કરવો અને એ ક્રમે આગળ વધવું. આમ આ દષ્ટિ એટલે સંપૂર્ણ હતી કે નીચ અને હલકા-શુદ્ર ગણાતા માણસો ઉપર કઠોર સંવાદિતા સ્થાપવી. જુલમ-સીતમ કરવામાં આવતો હતો. જેમકે “ગૌતમ ધર્મસૂત્ર'માં કહ્યું છે કે - વેદ સાંભળનાર શુદ્રના કાનમાં સીસુ અને લાખ ભરી મહાવીરની વાણીમાં ધ્યાન ખેંચનારી ત્રણ બાબત છે. દેવી; એ વેદનું ઉચ્ચારણ કરે તો જીભ કાપી નાખવી; અને યાદ અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહ. અને કાના વિશે આપણે ચર્ચા કરી લે તો એનું શરીર કાપી નાખવું : કરી છે કે માનવવર્ગમાં પરસ્પર સૌમનસ્ય-સંવાદિતા સાધવાનો માર્ગ અનેકાન્ત દષ્ટિના યોગે સરળ થાય છે. અહિંસામાંથી અનેકાન્ત अथ दास्य वेदमुपशृण्वतस्रपुजतुम्यां श्रोत्रप्रनिपूरणम् । દષ્ટિ ફુરે છે. અને અનેકાન્ત દષ્ટિના યોગે અહિંસા જાગૃત થાય उदाहरणे-जिह्वाच्छेदो धारणे शरीरभेदः ॥ છે. આમ એ બન્ને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. હિંસામાં અસત્ય ચોરી गौतमधर्मसूत्र વગેરે બધા દોષો અને બૂરાઈઓનો સમાવેશ થઈ જાય છે. હિંસા, न शुद्राय मतिं दघान्नोच्छिष्टं न हविष्कृतम् । જૂઠ, ચોરી, લુચ્ચાઈ, વગેરે બધા દોષો પરિગ્રહના આવેશમાંથી न चात्योपदिशेद् धर्म न यास्य व्रतमादिशेत् ॥ જન્મે છે. એ જ સમાજમાં વિષમતા આણે છે અને વર્ગવિગ્રહ વાસિષ્ટ ધર્મસૂત્ર જગાડી ધાંધલ અને ધિંગાણા મચાવરાવે છે. બધાં પાપો અને વળી “વાસિષ્ઠ ધર્મસૂત્ર'માં કહ્યું છે કે શુદ્રને બુદ્ધિ ન આપવી સ્વચ્છન્દતા તથા વિકાસોન્માદોનું મૂળ એ છે. અહિંસાની સાધના અને યજ્ઞનો પ્રસાદ ન દેવો અને એને ધર્મનો ઉપદેશ તથા વ્રતનો પરિગ્રહના સમુચિત નિયંત્રણ વગર અશક્ય હોઈ પરિગ્રહ નિયમન આદેશ ન આપવો. આમ ધર્મનાં દ્વાર તેમને માટે બંધ હતાં. આ જીવનહિતની અને સમાજહિતની પ્રથમ ભૂમિ બને છે. માટે સંદર્ભમાં મહાવીરે જણાવ્યું કે - ગૃહસ્થવર્ગના તેમજ સમગ્ર સમાજના ભલા માટે એ મહાત્માએ उच्चो गुणे कर्मणि यः स उच्यते । પરિગ્રહ પરિમાણ (પરિમિત પરિગ્રહ), જેના વગર સમાજમાં કે नीचो गुणे कर्मणि यः स नीचः । જનતામાં મૈત્રી તથા સુખ-શાંતિ સ્થપાઈ શકતી નથી, તેના ઉપર शुद्रोऽपि चेत् सच्चरितः स उच्चो, । ખૂબ જ ભાર આપ્યો છે. અને એ રીતે લોકોનું વ્યવહારુ જીવન द्विजोऽपि चेद् दुश्चरितः स नीचः ॥ ઉજ્જવળ અને સુખશાંતિવાળું બને એ દિશામાં એ સંતપુરુષનો જે ગુણ-કર્મમાં ઉચ્ચ છે તે ઉચ્ચ છે અને જે ગુણકર્મમાં નીચ ઉપદેશપ્રચાર વ્યાપક બનેલો છે. આજે સામ્યવાદ અને સમાજવાદનું છે તે નીચ છે. કહેવાતો શુદ્ર પણ સચ્ચરિત્ર હોય તો ઉચ્ચ છે અને આંદોલન જગત ઉપર ફરી વળ્યું છે, પણ સામ્યવાદનો સામાજિક કહેવાતો બ્રાહ્મણ પણ દુશ્ચરિત્ર હોય તો નીચ છે. આમ કહી વર્તનના સંવાદિતાનો વિશુદ્ધ રૂપનો પ્રચાર પરિગ્રહ પરિમાણ અને લોકમૈત્રીનો સુસંસ્કાર પર ઉચ્ચપણું પ્રતિષ્ઠ હોવાનું સમજાવ્યું. માત્ર વાણીથી જ વિશાલ નાદ બજાવી અઢી હજાર વર્ષ પૂર્વે સર્વ પ્રથમ શ્રેષ્ઠ રીતે ન સમજાવ્યું પણ નીચ, દલિત કે અસ્પૃશ્ય ગણાતાઓને માટે પણ મહાવીરે કરેલો એ ઐતિહાસિક સત્ય છે. પોતાનાં ધર્મસંસ્થાનાં દ્વાર ખુલ્લા કરી દીધાં, આમ મહાવીર મહાવીરે તે સમયમાં પ્રચલિત થયેલી દાસ-દાસીની બૂરી સામાજિક સંવાદિતા પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથાઓ હટાવવા તીવ્ર તપશ્ચર્યા કરી લોકોને સમાનતાના પાઠ તે સમયે સ્ત્રીને હીન કોટીએ મૂકી દેવામાં આવી હતી. વેદમાં ભણાવ્યા હતા. મહાવીરે દાસીપણામાં સપડાઈ ગયેલી રાજકુમારી સ્ત્રીને તિરસ્કારવામાં આવી હતી તે વખતે મહાવીરે જગત આગળ ચન્દનબાળા'ને સાધ્વી બનાવી હતી તે નોંધપાત્ર છે. આ છે સ્ત્રીને પુરુષ સમકક્ષ જાહેર કરી અને ધાર્મિક ક્ષેત્રમાં પુરુષના સરખે સામાજિક સંવાદિતાનું જ ઉદાહરણ. દરજ્જુ ચઢાવી અને તેને સન્યાસ-દીક્ષામાં પણ સ્વીકારી. એમણે સામાજિક સંવાદિતા સ્થાપવા અર્થે ઉત્તરાધ્યન સૂત્રમાં કહ્યું : એમના ધર્મ માર્ગને એના સાચા રૂપમાં માનવધર્મ કહી શકીએ. कम्मुणा बंभणो होई कम्मुणा होइ खत्तिओ જે બધા પ્રત્યે ન્યાય અને સમાનતાની દષ્ટિવાળો હોઈ જગતનો વો ટોટું સુદ્ધો વડુ મુળા || ૩૦ || કોઈપણ માણસ પોતાના સ્થિતિ-સંજોગ પ્રમાણે એને અનુસરી શકે છે, પાળી શકે છે એ પૂર્ણદા વિતરાગ જ્ઞાની માર્ગ “જિન' પ્રકાશ (ઉત્તરાધ્યન, પચીસમું અધ્યયન) કે પ્રચારમાં આણેલ હોવાને કારણે જ જૈનધર્મ કહેવાય છે. બાકી કર્મથી બ્રાહ્મણ છે. કર્મથી ક્ષત્રિય છે. કર્મથી વૈશ્ય છે અને એની વાસ્તવિક્તા અને વ્યાપકતા જોતાં એ સર્વજનસ્પર્શી અને કર્મથી શુદ્ર છે. સર્વજનહિતાવહ માર્ગદર્શક ધર્મ જનધર્મ' કહી શકાય. આમ મહાવીરે (અને બુદ્ધ પણ) કર્મળા વર્ગના સિદ્ધાંત ઉપર વળી મહાવીર કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy