SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1193
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ એવી ધમકી આપે છે. ગુણાવલી કૂકડાને પોતાની પાસે રાખે છે ને હમણાં રાજા વિદ્યાધર વિદ્યા સાથે છે તેથી હું રાજ્ય ચલાવીશ. કાલે સારું થશે એવી આશાએ જીવે છે. કવિ અહીં આશય વિશે મંત્રી સોનાના પીંજરામાંના કૂકડા વિશે પૂછે છે ત્યારે કહે છે કે કહે છે : ગુણાવલીના વિનોદ માટે મેં ખરીદ્યો છે. ચાલે જગત મંડાણ સકળ આશા વડે, એમ ત્રણ વર્ષ પસાર થઈ જાય છે. વીરમતી વિદ્યા વડે અને આઠે માસે ચાતુક મુખ જળ લવ પડે. દેવીની આરાધના કરીને હિમાલયના રાજા હેમરથ સહિત બધા રાજાઓને વશ કરી લે છે. હેમરથ સાથેના યુદ્ધનું વર્ણન તેમાં અનળનાં ઈંડાં જેહ તે આશાએ વધે, આવતી ઉપમાઓ અને પ્રાસાનુપ્રાસને કારણે નોંધપાત્ર છે. આશાજાળ વિશાળ બંધાણી છે બી.” પ્રબળદળ યુગલ કિલ સબળ હુઆ અચળ, હવે પ્રેમલાલચ્છીનું શું થયું તે વિશે કવિ કહે છે. ચંદારાજા ધરણી ધરણી તણી ઝંડી માયા, પ્રેમલાને છોડી જતો રહ્યો પછી રાત પડતાં તેને કોઢિયા પતિના ઓરડામાં ધકેલી દઈને બહારથી સાંકળ મારી દેવામાં આવે છે. અનશના જાણ પંચાનન તનમના, પ્રેમલાને પોતાની સાથે થયેલા તરકટની ખબર પડે છે. તે કનકધ્વજને અરૂણ હુવા ઘણા માડી જાય તિરસ્કારે છે. કહે છે કે મારા પલંગ પર બેસવાથી તું મારો પતિ થઈ ભણણ ભંકાર ભંભેરવે કઈ થયા, શકે તેમ નથી. કીર્તિ કમળા કર ગૃહણ રાગી.' સોવનકળશ બેઠા વતી, શું હોવે હો ગરૂડોપકાગ.” આમ સાત વર્ષ પસાર થઈ જાય છે. આભાપુરીમાં એકવાર સવારે કનકાવતીની માતાને જાણ થાય છે કે પ્રેમલાએ તેના નટલોકો ખેલ કરવા આવે છે એમાંના શિવકુમાર નટની પુત્રી પુત્રને તિરસ્કાર્યો છે તેથી તે તરકટ રચે છે. રડારોળ કરીને કહે છે શિવમાલા પંખીઓની ભાષા જાણતી હોય છે. તે નાટકના ઉત્તમ કે પ્રેમલાના સંગથી મારા પુત્રને રોગવિકાર થયો છે. ખેલ કરે છે. નાટકને અંતે નટ ચંદરાજાનું યશોગાન કરે છે તેથી પ્રેમના પિતાને ઘેર આવે છે. પિતા પણ તેને ધિક્કારે છે. વીરમતી નારાજ થાય છે. વળી, નટને કશી ભેટ પણ આપતી પ્રધાનની સલાહ અને કનકથની વિનંતીને અવગણીને રાજા નથી. ત્યારે કૂકડારૂપે રહેલા ચંદરાજા સોનાનું કચોળું ચાંચથી પકડી પ્રેમલાનો વધ કરવા તેને મારાઓને સોંપી દે છે ને કહે છે નટ તરફ ફેંકે છે. બીજા દિવસે પણ ખેલ થાય છે. એમાં પણ વીરમતી નટને ભેટ આપતી નથી ને કૂકડો રત્નજડિત કચોળું નટ “જો જીવિત ચાહો તુમે, તો નવિ કરો વિલંબ તરફ ફેંકે છે. આ જોઈ વીરમતી કૂકડાને મારવા તૈયાર થાય છે. પ્રેમલા મારાઓ સામે ખડખડાટ હસે છે ને પોતાનો વધ કરવા ગુણાવલી આજીજી કરીને વીરમતી પાસેથી કૂકડાને ઉગારી લે છે. કહે છે. જીવનના અંત સમયે પ્રેમલાને ખડખડાટ હસવાનું કારણ ત્રીજીવારના ખેલ વખતે પંખીની ભાષા સમજતી શિવમાલીને મારાઓ પૂછે છે. પ્રેમલા કરે છે “જો રક્ષક જ ભક્ષક બને, જો વાડ કૂકડો પોતાને ભેટરૂપે માગી લેવા કહે છે. શિવાલા પિતા થઈને ચીભડા ગળતી હોય તો કોને કહેવા જોઈએ.' મારાઓ આ શિવકુમારને આ વાતની જાણ કરે છે પછી શિવમાલા પોતાના વાત રાજાને પહોંચાડે છે. છેવટે રાજા પુત્રીને બોલાવીને તેના પતિ ખેલથી રાણી વીરમતીને રીઝવે છે. શિવકુમાર પર રાણી પ્રસન્ન વિશેની સઘળી વાત કરવા કહે છે. થાય છે ને ભેટ માગવા કહે છે. શિવકુમાર શિવમલાની સૂચનાથી પ્રેમલા સઘળા પ્રપંચની જાણ કરે છે અને પોતાને પરણનાર કૂકડો ભેટમાં માંગે છે. ગુણાવલી કૂકડો આપવા તૈયાર થતી નથી. રાજા ચંદ હતો એમ કહે છે. મંત્રી ગુણાવલીને સમજાવે છે અને નટને જણાવે છે. જેહને પરણાવી તમે તે નહીં પ્રીતમ એહ: ચંદનરેસર એહ છે, પંખી માયે કર્યો ધરી ખેદ' પૂરવદિશી આભાપુરી, વીરસેનનો જાત. શિવમલા તો આ જાણતી જ હતી. ગુણાવલી શિવમાલાને ચંદનૃપતિ પતિ માહરો, તમે અવધારો તાત.” કૂકડાની ભાળ રાખવા વારંવાર કહે છે. રાજાને તપાસ કરતાં જાણવા મળે છે કે પ્રેમલાનો વિવાહ હવે એક નવી કથા ઉમેરાય છે. નટો દેશદેશ ફરતા પોતનપુર કરવા ગયેલા પ્રધાનો ધનની લાલચે વરને જોયા વિના જ તેને પહોંચે છે. ત્યાંના મંત્રીની પુત્રી લીલાવતી નગરશેઠના પુત્ર જોયો છે એમ ખોટું બોલ્યા હતા. રાજા દીકરીને ધીરજ આપે છે. લીલાધરને પરણી હતી. એકવાર એક ભીખારીએ લીલાધર પાસે ‘આણીશ મા તું હીયડે ચિંતા.. તુજ ઉપર કાલે તાત હોશે સુપ્રસન્ન' ભીખ માગી તે ન મળતાં ભીખારીએ લીલાધરને મહેણું માર્યું. જેને દૈવ રાખે તેનો વાંકો વાળ કરવાને કોઈ સમર્થ નથી. જે નિજ ભુજબળ ધન ન કમાવે ધિગુ વિગુ જીવિત તેહનું, ચંદરાજાની શોધ માટે રાજાએ તજવીજ કરવા માંડી. કુદાકુદ પરાયે પઈસે, કરતાં જાય કેહનું.' આ બાજુ આભાપુરીનો મંત્રી વીરમતીને કહે છે તમે રાજાને તેથી રૂપસુંદર પરદેશ કમાવા જવાની હઠ લે છે. રાજા, મંત્રી કોઈ કારણસર સંતાડી રાખ્યો છે તો હવે પ્રગટ કરો કારણ અને નગરશેઠ લીલાધર પરદેશ જાય એવું ઇચ્છતા નથી. તેથી “નૃપ વિણરાજ વિધુંસલા, તે તો ઠાલે ઉખલ બે મુશલા.' જ્યોતિષીને સાધે છે. જ્યોતિષી કહે છે છ-બાર મહિનામાં સારું વીરમતી ચતુરાઈપૂર્વક મંત્રીની વાત ટાળે છે અને કહે છે કે મુહૂર્ત આવતું નથી માટે પ્રભાતમાં કૂકડો બોલે ત્યારે ઉત્તમ મુહર્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy