SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ deste estasteste de doce dostatostestadestesede soseste deste deste deste dostosteste destuledestestada desbotade de desh dosedadbslosh dastaseste stedestestes થઈ આવે છે. આ ગુરુ શિષ્યની અપ્રતિમ છેડલીને પ્રભાવ આ ગચ્છ શતાબ્દીઓ પછી પણ ભૂલી શકે એમ નથી. મેરૂતુંગસૂરિ : મારવાડના નાણું નગરમાં પિરવાડ જ્ઞાતિના વેરા ગેત્રીય વેરસિંહનાં પત્ની નાલદેવીની કુખે સં. ૧૪૦૩ માં વસ્તિગ નામના પુત્રને જન્મ થયે. સં. ૧૪૧૦ માં દીક્ષા અંગીકાર કરી. સં. ૧૪૨૬ માં પાટણમાં આચાર્યપદ મળ્યું. સં. ૧૪૭૧ માં ૬૮ વર્ષની વયે ખંભાતમાં રવર્ગવાસી થયા. - (૯૦૩) તેઓશ્રી પ્રભાવક આચાર્ય અને બહુશ્રત વિદ્વાન હતા. પ્રભાવક અચાય અને સમર્થ પટ્ટધર કે મહાન ગ્રંથકાર તરીકે જ નહીં, કિંતુ મંત્રવાદી તરીકે પણ મેરૂતુંગસૂરિની પ્રસિદ્ધિ અજોડ છે. ? (૯૦૪) મેરૂતુંગસૂરિએ ગચ્છનાયક તરીકે એવી પ્રજજવલિત પ્રતિભા પ્રગટાવી છે કે, જૈન ઇતિહાસમાં થઈ ગયેલ પ્રભાવક આચાર્યોમાં તેઓ પ્રથમ હરોળનું સ્થાન પામી શક્યા. તેમની સફળતાનું રહસ્ય તેમના ત્યાગમય જીવનમાં જ પામી શકાય છે. તેઓ નિર્મળ તપ, સંયમનું આરાધન કરતાં ગાભ્યાસમાં વિશેષ અભ્યસ્ત રહેવા લાગ્યા. તેઓ હાગ, પ્રાણાયામ, રાજગ આદિ ક્રિયાઓ દ્વારા નિયમિત ધ્યાન કરતા હતા. ગ્રીષ્મ ઋતુના તાપમાં કે શિયાળાની ઠંડીમાં પ્રતિદિન કાયેત્સગ કરીને આત્માને અતિશય નિર્મળ કરવામાં સંલગ્ન હતા. તેમનું ઉગ્ર વિહારીપણું તેમને સતત વિહાર પરથી ફલિત થાય છે. છરિકાપલ્લી તીર્થ: (૫૦) છરિકાપલ્લી તીર્થના વિકાસમાં તેમને હિસ્સે અનન્ય રહ્યો છે. “ઓમ નમે દેવદેવાય” એ તેત્રની રચના દ્વારા તેમણે જીરાવલ્લી પાર્શ્વનાથની મંત્રયુક્ત સ્તુતિ કરી છે. (૯૭૪) મેલ્ડંગસૂરિએ રચેલા અનેકવિધ ગ્રંથે પરથી જોઈ શકાશે કે, પટ્ટધર તરીકે ભારે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેમણે સમય મેળવીને સાહિત્યના અનેક પ્રકારનું ખેડાણ કર્યું અને તેઓ સુંદર ગ્રંથ મૂકતા ગયા છે. એ દ્વારા તેમની અસીમ વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે. સ્તોત્રમાં મંત્રકાબે, ઊર્મિકાવ્ય, મહાકાવ્ય ઉપરાંત તેમણે નિમિત્ત, લક્ષણ, છંદ, અલંકાર, વ્યાકરણ, વૈદિક, ઇતિહાસ, દર્શન અને કર્મ વિષયક ગ્રંથ રચી પોતાની બહુમુખી પ્રતિભાને આપણને પરિચય કરાવ્યું છે. મેરૂંગસૂરિનું સ્થાન જે હોય તે ભલે હો, કિંતુ જેનોએ સંસ્કૃત ભાષાના વિકાસમાં જે ફાળે ધાવ્યા છે, તેમાં મેરૂતુંગસૂરિને હિસ્સો ઉલ્લેખનીય હશે. વિવિધ વિષયોમાં : આટલી મોટી સંખ્યામાં ગ્રંથ રચનાર તરીકે તેઓ કદાપિ ભુલાશે નહિ. કામ ગ્રી આર્ય કથાકા ગોતણસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy