SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ s sistereded..Moreffefeffeed.toddesleffofessfell dolores-de-steesesslidessessoms 111 ત્યાં જૈન ધર્મનો મહિમા ખૂબ પ્રસર્યો. આ વખતે અચલગચ્છના આ યશસ્વી આચાર્યશ્રીના ઉપદેશથી અનેક મનુષ્ય જૈન થયા. મંત્રપ્રભાવથી અજગર ચાલ્યો ગયો : લેલાડા નગરના મુખ્ય દ્વાર ગાસેના એક બિલમાં તેર હાથ પ્રમાણુ લાંબો અજગર રહેતો હતો. લોકેની વિનંતીથી શ્રી મેરૂતુંગસૂરિએ શ્રી જીરાવલ્લી પાર્શ્વનાથ સ્તંત્રના પાઠથી એ અજગરની તકલીફ દૂર કરી દીધી અર્થાત્ અજગર જંગલમાં ચાલે ગયે. સૂરિજીના તેજસ્વી લલાટથી ચમત્કૃત યવનરાજ: એક વાર શ્રી મેરૂતુંગસૂરિ પાટણની નજીકમાં પિતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે વિચરી રહ્યા હતા. ત્યારે તેમને યવન (મુસલમાન) સિનિકે રસ્તામાં મળ્યા અને તેઓ સાધુઓનાં ઉપકરણે આંચકી લેવા માંડ્યાં. શ્રી મેરૂતુંગસૂરિ તરત જ યવનરાજ પાસે પહોંચ્યા. સૂરિજીના વિશાળ અને તેજસ્વી લલાટને જોઈ યવનરાજ વિસ્મિત થયે, એટલું જ નહીં પણ તેના હૃદયનું પરિવર્તન થયું. તેણે સૂરિજી આદિ સાધુઓ પાસે ક્ષમા યાચી. શ્રી મેરૂતુંગસૂરિએ આ યવનરાજને પ્રતિબોધ આપી જીવહિંસા ન કરવી એમ જણાવ્યું. સાચોર, બાડમેર અને આબુમાં ચમત્કાર : એવી જ રીતે ખંભાત, સાચાર અને બાડમેરમાં તેઓ બિરાજમાન હતા ત્યારે તે નગર ઉપર શત્રુઓ ત્રાટકેલા પણ શ્રી મેરૂતુંગસૂરિના પ્રભાવથી અને ધ્યાનબળથી પલાયન થઈ ગયા હતા. એકદા શ્રી મેરૂતુંગસૂરિ આબુ મહાતીર્થની યાત્રાએ પધારેલા. પાછા ફરતાં સાંજ થઈ જવાથી અંધકાર વ્યાપી ગયે. આથી તેઓ રસ્તામાં ભૂલા પડી ગયા. પણ વીજળીની જેમ ચમકાર કરતા દેવે પ્રગટ થઈને તેમને માર્ગ બતાવ્યું. એકદા તેઓ બાહડમેરમાં ચાતુર્માસ બિરાજમાન હતા, ત્યારે લઘુ પિસાળના દ્વાર પાસે એક સાત હાથ લાંબો સર્પ ફરવા લાગ્યા. આ સપને જોઈ સાધ્વીજીઓ પણ નાસભાગ કરવા લાગ્યાં, પણ શ્રી મેરૂતુંગસૂરિના પ્રભાવથી આ વિન દૂર થયું. તીર્થરક્ષા માટે મંત્રપ્રભાવથી આગ ઓલવાઈ : - એક વખત તેઓ ખંભાતમાં ચાતુર્માસ બિરાજતા હતા. તે વખતે શ્રી મેરૂતુંગસૂરિએ કહ્યું કે આ શત્રુંજય તીર્થના મુખ્ય જિનાલયમાં દીપકની તથી ચંદરવો સળગી રહ્યો છે, તે અગ્નિને મેં તીર્થરક્ષા માટે બુઝાવ્યો. આ વાત સાંભળી ખંભાતના સંઘે શત્રુંજય તીર્થ પર ખાસ માણસે મોકલી આ વાતની તપાસ કરાવી. જાણવા મળ્યું કે ચી શઆર્ય કથાઘગૌતમસ્મૃતિ ગ્રંથ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy