SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. નાનચંદ્રજી મહારાજ જન્મશતાGિ હારાજ જન્મશતાલિદ સ્મૃતિ વિડ્યો પણ આવે છે. એ તે સંભવિત છે. યુધ્ધ તે આવા સમયે તીવ્ર જ હોય, પણ મને ખાતરી છે કે પરમાત્માનું શરણ સ્વીકારનારને છેવટે વિજય થાય છે. ગુરુ કે ભગવાન છૂપાયાયે નથી ને ભૂલ્યા પણું નથી. તમારા યુધિ તરફ જ એની દૃષ્ટિ છે અને આશીર્વાદ વરસતા જ હોય છે. માત્ર એ માર્ગ કઠણ અને કાર્ય કષ્ટસાધ્ય છે.” પૂજ્ય ગુરુદેવના આ ઉદ્દગાર સાધક માટે ખૂબ જ પ્રેરણાદાયી નીવડે તેવા છે. ટૂંકમાં, જેણે એવા સમ્યવિચાર પચાવ્યું છે એવા સંત અને સદ્દગુરુઓના સમાગમથી એમાં વધારે પ્રગતિ કરી શકાય છે તેથી જ કહ્યું છે : પુણ્ય પરિપાકથી સંતજન સાંપડે, તેથી વિવેકને દીપ પ્રગટે, સત્ય સમજાય છે, પાપ ક્ષય થાય છે, દુષ્ટ વિચાર આચાર અટકે; સંત સહવાસથી હૃદય ઉજજવળ બને, હૃદય ઉજવળ વિના જ્ઞાન નાવે, જેમ જન્માંધને રૂપનું ભાન ના, જ્ઞાન વિના નહિ મુકિત આવે. જે અંતરમાં જ્ઞાનગુણ પ્રગટાવવો હોય તે, હૃદયશુધિ કરવી જોઈએ. કારણ હૃદય જ આત્મગુણને ઝીલનાર અને પ્રગટ કરનાર દર્પણ અથવા અરીસે અને હદયશુધ્ધિ થવા માટે, સંતપુરુષે સદ્દગુરુઓ-અનુભવી પુરુષને સમાગમ કે સહવાસ જ ઉપકારક થાય છે. જ્ઞાનગુણુ કેવી રીતે પ્રગટે? એ સમાગમ કે સહવાસ બરાબર થાય છે કે નહિ તે પિતાના આચાર-વિચારના પરિવર્તનથી સમજાય છે ખરેખર, પુણ્યના પરિપાકથી જ્યારે માનવને સંતપુરુષને જોગ થાય-પ્રાપ્તિ થાય તે પછી તેને ઓળખીને એની યથાવિધિ પર્ય પાસના કરવામાં આવે તો જેમ જેમ સત્સંગ વધતો જાય તેમ તેમ તેના અંતરમાં સ-અસત્ યેગ્ય-અગ્યને નિર્ણય કરનાર વિવેકરૂપી દીવો પ્રગટે. એ વિવેકના પ્રકાશથી તેને સાચી વસ્તુ સમજાય છે અને ખોટી વસ્તુને ત્યાગ કરે છે. પરિણામે હદય ઉજ્જવળ-નિર્મળ થાય છે ત્યારે એનામાં જ્ઞાનને ગુણ પ્રગટે છે. જેમ જન્મથી આંધળા માણસને. વણને-કાળા, ધોળા રંગને ખ્યાલ નથી આવતે તેમ જેના હૃદયમંદિરમાં જ્ઞાનને ગુણ પ્રગટ નથી તે અંધારામાં અથડાતે હોવાથી ભવબંધનથી મુક્ત થવા માગે ક્યાંથી જોઈ શકે? અર્થાત્ તેને મુક્તિ કે મુક્તદશા કયાંથી મળે? માટે કહ્યું છે : તે જ્ઞાનાન્નચિત્તઃ જ્ઞાન વગર મિક્ષ નથી. ટૂંકામાં, એવું સમ્યગ જ્ઞાન પ્રગટવામાં પરંપરાએ સદ્દગુણ જ આધારભૂત થાય છે. આ જ વસ્તુ શ્રી ભગવતી સૂત્રમાં નીચે મુજબ ફરમાવેલ છે : (૧) પ્રશ્ન-તાજ રે ! સમvf વા મા વા પ્રવ્રુવાર माणस्स कि फला पज्जुवासणा? ઉત્તર–યમા! વા .. (૨) પ્રશ્ન-વૈof મરે! હવને કિં રે? ઉત્તર-grH (૩) પ્રશ્ન—ri મતે! વિં ? ઉત્તર–વિજ્ઞાન હે. (૪) પ્રશ્ન સે મરે! વિનાને ચિં ? ઉત્તર–પચવવા જરા (૫) પ્રશ્ન–સેof મંતે ! પ્રવૃત્તિને ? ઉત્તર–વંગમ ા (૬) પ્રશ્ન–સેvi મને ! સંત ચિં ? ઉત્તર–શUTv I (૭) પ્રશ્ન–સેof fસે! અUrvજે જિં ? ઉત્તરતા જા (૮) પ્રશ્ન—avi મેતે ! તવે ? ઉત્તર–વવા (૯) પ્રશ્ન સેof a ! વો કિં કરે ? ઉત્તર-દરિયા રે II (૧૦) પ્રશ્ન–સે અંતે! અદિરિયા કિં ટા? - ઉત્તર–દિવMવજ્ઞાન –વન્નતા જોવા ! Jain Edu ચિંતનીય વિચારધારા [૩૯]ary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy