SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 'પૂ6 Jana પ. નાનકજી મહારાજ જમાતાGિE 1 નાનચન્દ્રજી મહારાજ જનમશતાબિદ સ્મૃતિગ્રંથ અંતરનું અંધારું (ભજન - ધીરાના પદની ઢબ) અંતરનું અંધારું રે... અડચણ અનેક કરે; ગૂંચાણે ગૂંચવણમાં રે.. ઠેકાણસર કેમ કરે? ..અંતરનું ટેક ખુશી થશે ખોટા વિષે, સત્યે ધ ન સ્વાદ; દુશ્મનથી દિલ મેળવ્યું, પ્રગટયે દુષ્ટ પ્રમાદ. સમજાય પછી શાનું રે.. માથું ભલે પટકી મરે... અંતરનું૦ ૧ અરિ અંતરઘટમાં વસે, નિશ્ચય કરી નિવાસ; ઘરનાને પરનાં ગણી, આખર થયે ઉદાસ. તૃષ્ણામાં તણુણે રે.. તારક વિના કેમ રે ... અંતરનું ૨ પરિહર હવે પ્રમાદને, આળસ તજી અજાણ; બાજી આ ઘડી બે તણી, ખેળી લે તુજ ખાણ. સૂતે શું સોડ તાણી રે, હરામી તારા ધનને હરે... અંતરનું૦ ૩ પરવા તજ પામર તણી, સ્વાશ્રયને ગણું સાર; કચરાથી કેરે રહે, તને સાંધી તાર. કસ્તુરી કાઢી નાંખી રે, ભેજામાં ડૂચા શાને ભરે? . અંતરનું૦ ૪ કરીએ એવા કામને, ધરીએ એવું ધ્યાન; કરીએ એવા સ્થળ વિષે, ગતી એવું જ્ઞાન. ઉપાય એ આદરીએ રે, અકળાવું ન પડે આખરે..અંતરનું ૫ અણસમજુ ઊંઘી રહે, જાગે ચતુર સુજાણ; પામે સુખ પુરુષારથે, એ છે પ્રગટ પ્રમાણ. સંતશિષ્ય સમજે રે, તે તો ભવનર તરે..અંતરનું સમજે સે સુખ પાવે (રાગ – આશાગેડી) સમજે સો સુખ પાવે, શાણા! સમજે સો સુખ પ્રવે..ટેક શાઅદષ્ટિ ગુરુબચન બિચારસે, ઘટ દીપક પ્રગટાવે.શાણા વહ દેખત હે હિતાહિતકે, અંતર ધ્યાન લગાવે...શાણુ બિના બિચાર કરત જો કારજ, અન્દા હો અથડાવે..શાણા સમજ બિના જે ઔષધ ખાવે, વહ મૂરખ મર જાવે...શાણા મીંચી નયન જે ચલે કુપથમેં, વહ નર ખતરા ખાવે...શાણા સંતશિષ્ય નર શાણું વહ, જે સમજ સમજ ગુણ ગાવે..શાણા ૧૪૨ Jain Education International 982 on Intermalionai જીવનઝાંખી www.jainettbrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy