SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નગીન જી. શાહ બ્રહ્મને આનંદસ્વરૂપ વણુવ્યું છે. મુક્તિમાં જીવ બ્રહ્મમાં સમાઈ જાય છે, બ્રહ્મરૂપ બની જાય છે, તેનું અલગ અસ્તિત્વ કે વ્યક્તિત્વ રહેતું જ નથી. તે બ્રહ્મત્વ પ્રાપ્ત કરે છે. પરિણામે તે સ્વય આત દસ્વરૂપ બની જાય છે, તે આનંદના અનુભવ કરનારા કે ભોક્તા નથી પણ તે પોતે જ આનદ છે. મુક્તિમાં ચિત્તનું અસ્તિત્વ ન હેાઈ, ચિત્તની કોઈ વૃત્તિ હૈતી નથી. નથી હોતું સુખ, નથી હાતું દુ:ખ, નથી હતું જ્ઞાન. અહીં પ્રશ્ન થાય કે આન એ સુખ નથી તેા શું છે ? તે સુખ નથી. તે સુખ, દુ:ખ, શાક, ભય, કામ વગેરેના અભાવને કારણે વ્યક્ત થતી પરમ શાન્તિ છે. અધ્યાત્મશાસ્ત્રોમાં આશાન્તિ જ ઈચ્છવામાં આવી છે. બ્રહ્મને જ્ઞાનરૂપ વર્ણવવામાં આવ્યું છે પરંતુ ત્યાં જ્ઞાનના અંદન, દ્રષ્કૃત્વ યા સાક્ષિત્વ છે. જ્ઞાન તા ચિત્તની (અન્તઃકરણની ) વૃત્તિ છે. મુક્તિમાં ઐકયજ્ઞાન પણુ નથી. જેમ સાંખ્યમાં મુક્તિમાં ભેદજ્ઞાન (= વિવેકજ્ઞાન ) નથી, તેમ વેદાતમાં મુક્તિમાં અકયજ્ઞાન પણ નથી. બ્રહ્મ પરમ સત્ છે. આમ મુક્ત થયેલ જીવ સત્, ચિત્ અને આનંદસ્વરૂપ બ્રહ્મમાં સમાઈ જાય છે, તરૂપ થઈ જાય છે. ઐકયજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવે વેગસાધના કરવી જરૂરી છે. ૧. જુએ ન્યાયસૂત્ર ૧, ૧. ૧ ઉપર ઉદ્યોતકરનુ વાતિક २. धम्मचक्कपवत्तन सुत्त, संयुत्तनिकाय. ૩. ચથા વિવિસ્તારાનું ચતુગૂંદોરો, રોગહેતુ, બોન્ચ, મૈમિતિ । મિત્રવિ શાસ્ત્ર चतुर्व्यूहम् —तद् यथा संसारः संसारहेतुः मोक्षो मोक्षोपाय इति । व्यासभाष्य २.१५ ૪. ન્યાયવાતિક ૧, ૧, ૧, ૫. પ્રશસ્તપાઃભાષ્ય, આત્મપ્રકરણ, ૬. સાંખ્યપ્રવચનભાષ્ય, ૩. ૨૨ ૭. ચિત્ત ચેતળા વૃદ્ધિ, સં નીવતત્ત્વમેવ । અસ્થતિપૂર્તિ, વસાયિમુત્ત ૪. ૪. | પ્રાચીન જૈન સાહિત્યમાં પ્રયુક્ત ‘સચિત્ત’, ‘અયિત્ત ’, ‘પુઈ ચિત્ત’ વગેરે શબ્દ વિચારો. k ૮. ચિત્તચ. . .પ્રણ્યાપમ્ | ચેનતિ ૨. ૨ | પ્રખ્યાના અથ છે જ્ઞાત... પુરવણ્ય...દૂરૢચમ્ | સાંચાિ છ્ । યે દ્દિ જ્ઞાનાતિ. . . મૈં તત્ત્વ... ..અર્થવર્શનમ્ ..ચર્ચ ચાર્થીને ન સ જ્ઞાનાતિ । न्यायमअरी (काशी संस्कृत सिरिज) पृ. २४. ૯. ...પુત્રસ્યાાિમિત્રાત્। ચેનસૂત્ર ૪, ૮૫ પુર્વાશ્ચમાત્રોઽવારી | ચેવસિં ૨. ૪ । १०. यथा च चिति बुद्धेः प्रतिबिम्बमेवं बुद्धावपि चित्प्रतिबिम्बं स्वीकार्यम् । योगवार्तिक १.४ । ११. सब्बे धम्मेसु च आणदस्सी । सुत्तनिपात ४७८ । तमहं जानामि पस्सामि ति । मज्झिमનિાય ૧.૩૨૧ હવયોનો (નીવયપિત્તય) જળમ્ । સ ટ્વિવિધ... | તત્ત્વાર્થસૂત્ર ૨. ૮-૧) સ્ લા વિવિધ:... જ્ઞાને પયા વર્ગને ચેવચ્ચે સર્વાર્થસિદ્ધિ, ૨.૧ । ૧૨. જ્ઞાનાધિળમામા । સર્વસંપ્રદ (૭) જુઆ વૈશેષિકસુત્ર ૩. ૨,૪ ૧૩...તુળનુબિનૌ. . .મિથ: સમ્વઢાવનુંમૂયેતે ..તમાર્ મનેવ વસ્તુની સભ્ય સામાનાધિ करण्येन प्रतीयेते । न्यायार्तिकतात्पर्यटीका १. १. ४ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy