SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નગીન જી. શાહ ૩૭ અલબત્ત, તેમ માનતાં તેમણે જ્ઞાન કદી અસર્વિતિ રહેતું નથી એમ માનવુ· પડે, જ્ઞાન સ`વિદિત જ ઉત્પન્ન થાય છે એમ માનવું પડે – જે એમને ઇષ્ટ નથી. કદાચ એ કારણે દનને તેમણે સ્વીકાર્યું" જ ન હોય એમ બને. - અનાત્મ દેહ વગેરેમાં આત્મષુદ્ધિ મિથ્યાજ્ઞાન છે." અનાત્મ દેહ વગેરેમાં અનાત્મષુદ્ધિ અને આત્મામાં આત્મષુદ્ધિ તત્ત્વજ્ઞાન છે.૭૧ તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે. મિથ્યાજ્ઞાન દૂર થતાં અનાત્મ શરીર વગેરે પ્રત્યેના મેહ, રાગ દૂર થાય છે. અર્થાત્ મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગ વગેરે દોષો દૂર થાય છે.૭૨ રાગ વગેરે દોષો દૂર થતાં વ્યક્તિની પ્રવૃત્તિ નિર્દોષ બની જાય છે. આવી રાગાદિર્દોષરહિત પ્રવૃત્તિ પુનાઁવનું કારણું નથી.૭૩ દોષરહિત પ્રવૃત્તિ કરનારના પુનર્ભવ અટકી જાય છે. પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવાં કર્મ બંધાતા નથી. તેથી જે રાગ વગેરે દાષાથી મુક્ત થઈ ગયા હોય છે તે વિહરતા હોવા છતાં મુક્ત છે—જીવનમુક્ત છે.૪ આ અવસ્થાને અપરામુક્તિ કહેવામાં આવે છે. જે રાગ વગેરે દાષાથી મુક્ત થયેા હાય છે તેનેા પુનઃ`વ અટકી ગયા હોવા છતાં અને તે નવાં કર્મ બાંધતા ન હેાવા છતાં તેના પૂર્વીકૃત કર્માનાં બધાં ફા ભગવાઈ ન જાય ત્યાં સુધી તેને છેલ્લા જન્મમાં જીવવાનું હ્રાય છે.પ અનન્ત જન્મામાં કરેલાં કર્યાં એક જન્મમાં કેવી રીતે ભાગવાઈ જાય એવી શંકા અહીં” કાઈ થાય. આ શંકાનું... સમાધાન ન્યાય-વૈશેષિક ચિંતકો નીચે પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલા સમય જોઈએ જ એવા કાઈ નિયમ નથી.૬ ખીજુ, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કર્મોના સંચય થતા રથો તેમ ભોગથી તેમને ક્ષય પશુ થતા રહ્યો હોય છે.” ત્રીજુ, છેલ્લા જન્મમાં તે તે કર્મને વિપાક ભાગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક નિર્માણુથરીરા યાગસિદ્ધિના બળે નિર્માણુ કરીતે તેમ જ મુક્ત આત્માએ છેડી દીધેલાં મનને ગ્રહણ કરીને તે જીવન્મુક્ત બધાં પૂર્વીકૃત કર્યાંના વિપાકને ભાગવી ૭૮ પૂર્વ કર્માં છેલ્લા જન્મમાં ભાગવાઈ જતાં નિર્દોષ પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાત્ શરીર પડે છે.૯ પરંતુ હવે ભોગવવાનાં કાઈ કર્મો ન હેાવાથી નવું શરીર તે ધારણ કરતા નથી. તેના જન્મ સાથેને સંપક છૂટી જાય છે, દેહ સાથેના સબંધ છૂટી જાય છે. દેહ સાથેના સબોંધ નાશ પામતાં સર્વાં દુ:ખાના આત્મન્તિક ઉચ્છેદ થઈ જાય છે. આને પરામુક્તિ યા નિર્વાણુમુક્તિ કહેવામાં આવે છે. તત્ત્વજ્ઞાનથી દેષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ દૂર થાય છે એ ખરું પણ તત્ત્વજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી થાય છે. વળી, તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે અધ્યાત્મવિદ્યાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન, અધ્યાત્મવિદ સાથેને સંવાદ૧ અને અશુભ સંજ્ઞાની ભાવના પણ જરૂરી છે. મીમાંસક મતે મેક્ષ : આત્મા વિશેની મીમાંસક માન્યતા લગભગ ન્યાય-વૈશેષિકની માન્યતા જેવી જ છે. મીમાંસક મતે પણ જ્ઞાન આનું સ્વરૂપ નથી પણ ગુણ છે જે અમુક નિમિત્તકરણને પરિણામે આત્મામાં ઉત્પન્ન થાય છે. સુષુપ્તિ અને મેક્ષમાં માત્મામાં જ્ઞાન હૈ।તું નથી, કારણુ કે જ્ઞાનનાં નિમિત્ત કારણો ઇન્દ્રિયા સન્તિક વગેરે સુષુપ્તિ અને મેાક્ષમાં હોતાં નથી. મીમાંસકાને વૈશેષિકાથી એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy