SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી ૧૯ રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ સાળમા-સત્તરમા શતકમાં થયેલા (પ્રાગ્ગાટ) કહ્યુ - સિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાન્ત તેમાં માંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) ‘અષ્ટાપદ’ અને જમણી બાજુ (કલ્યાયના મંદિરની દિશાએ) ‘નન્દીશ્વર', ગભારામાં સંપ્રતિએ આણેલ સપ્ત ધાતુની તારણ તેમ જ રત્નખચિત ‘જિનવીર'ની મૂતિ અને રત્ન જડિત પરિકર તેમ જ આ મ`દિર (અગાઉના) દુ:ખમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું નાંખ્યું છે પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ વખાણું રા મંડિપ માણુ પૂતલી હ જાણે કરિકી ઇંદ્રલેાક ॥૩॥ નેમિ કડણિ પ્રભુ દાહિણિ હા અષ્ટાપદ અવતાર । વામર્દ કલ્યાણુકત(ન ? ય) હા નદીસર જગસાર ॥૬॥ (સંઘ મરેઈ ? સંપતિરાર્ધ) અણુાવિ હા સપત ધાત જિવીર । પરિગર રતન જડાવિઈ હા Jain Education International તારણ લકઈ ખઈ દ્વાર છા લખધિવત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની વિસાલ । સમ ભવન સમુહૂરઈ હા સે ધનધન મા નરપાલ ॥૮॥ ભણસાલી તે પરિ કરઈ હા જે કી ભરવેસર રાસે 1 ઉજલિ અષ્ટાઉરે તે નિરખત અંગિ ઉમાદ ॥૯॥ આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છતાં પણુ સાક્ષ્ા વર્તમાન મેલકવસહી” તે અસલમાં “ખરતરવસહી' હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે. ચૈત્યપરિપાટીઓનાં વિધાનમાં આમ તા એકવાકયતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહ...સણ અને કસિંહ “દીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંધવી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy