SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉજ્જયન્તગિરિના પૂત્ર પ્રકાશિત અભિલેખા વિષે સ્થંભમાં આ પ્રમાણે કારેલુ છે કે સંવત્ ૧૬૩૯ વર્ષે પ્રતિષ્ઠા ાન્તિ: | ત્રીન સ્થ`ભમાં લખે છે કે “સ', ૧૩૩૫માં મંદિરજીના જીÍધાર કરાવ્યા.” (૪) માહનલાલ દલીચંદ્ર દેસાઈ (જૈન સાહિત્યના॰ મુંબઈ ૧૯૩૨, પરિચય. પૃ. ૧૪૫) નેમિનાથ મૉંદિરના ઉપલક્ષમાં નાંધે છે કે “એક થાંભલા પર સ. ૧૧૧૩ના જેઠ ૧૪ દિને તૈમીશ્વર જિનાલય કરાવ્યું તે બીજા થાંભલાપર સં. ૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, તે ત્રીજમાં સ. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.” (૫) આ બધી ગેરસમજણુનું મૂળ બસની મૂળ તેાંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થાડાક ગાય તા ખુદ બર્જેસે પશુ વાળ્યા છે !) (જુએ Report on Antiquities,, p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બસ ત્યાં લખે છે: “The largest temple is that of Neminatha...... and bears an inscripton on one of the pillers of the mandapa, stating, that it was repaired in A.D. 1278.' The temple is of very conisderable age,......" (Infra) "It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worsip of the Jina." જેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલાવાળા ત્રણે લેખાની વાચના સદ્ભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List., pp. 352-353). તદનુસાર લેખાની મિતિએ નીચે મુજબ છેઃ (અ) સ. ૧૩૩૩ વર્ષે જયેષ્ઠ વિ ૧૪, (૬) સ. ૧૭૩૫ વર્ષ વૈશાખ શુદ્ધિ ૮. (૪) સં. ૧૩૩૯ વષે જ્યેષ્ઠ સુદિ ૮. આ સિવાય પદ્મશાલાના સ્તમ્ભ પર પણ એક લેખ છૅ. (૩) સં. ૧૩૩૪ વૈશાષ વિદ ૮. આધુનિક જૈન લેખÀા જેને સં. ૧૧૧૩ વર્ષાંતે જેઠ માસ ૧૪ને લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સ. ૧૩૩૩ના જ્યેષ્ઠ વિદ ૧૪ને જ લેખ છે! તેમાં તેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હેવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રમાધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકાએ તેમિનાથની પ્રક્રિ અથે કરેલાં ધન-દાનના ઉલ્લેખ છે! વળી જે લેખને તેએ સં. ૧૧૩૫ના ઘટાવે છે તે વસ્તુતયા સ’. ૧૩૩૫ના છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલક (ધોળકા)ના શ્રાવક ખિલ્હણે નેમિનાથની પૂાથે કઈ દાન આપ્યું હશે તેની તેોંધ લેતા (ખ ંડિત) લેખ છે. જેતે સ. ૧૧૩૪માં મંદિર સમારાવ્યાને લેખ માન્યા છે તે સ’. ૧૩૩૪નેા, દક્ષિણ તરફની હારની દેવકુલિકાની પટ્ટુશાલાના દક્ષિણ પ્રવેશ પાસેના સ્તભ પર છે, અને એ અતિ ખંડિત લેખમાં ધનાની જ હકીકત અભિપ્રેત છે, પુનરાધાર નહીં. અસલમાં જ્યાં મદિર જ સજ્જન મ`ત્રી દ્વારા સ`. ૧૧૮૫/ઈ.સ. ૧૧૨૯માં નવેસરથી બન્યું છે ત્યાં સં. ૧૧૧૩, સ. ૧૧૩૪ અને સ. ૧૧૩૫ના લેખા હેાવાની વાતને સ્થાન જ કાં છે? એ જ પ્રમાણે ઈ.સ. ૧૨૧૮માં જીર્ણોધ્ધાર થયાની ગલત વાતનેા આધાર તા બન્ને સે સ ંભ્રમથી ઈ. સ. ૧૨૭૮માં છાઁધારની જે વાત લખી છે તેને વિશેષ વિભ્રમ, અને ત્યાં ત્રીજા અંકને વિપર્યાંસ માત્ર છે! ઈ.સ. ૧૨૭૮/સ. ૧૩૩૪)ના લેખમાં ઉપર કહી ગયા તેમ છધ્ધારની વાત જ નથી! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy