SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉજજયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે . + ણ = 5. કાન્હડદે ઠ. રાજપાલ = 6. દેમતિ (પુત્રી) મહે. સિરી = | મહ. ધાધલ ઉદયન વાઘા [, પુત્રો) | | _ (પુત્રીઓ) . ! સૂના સોમ સીહા 11 આસપાલ જાલ્ડ નાસ રૂપિણ મહત્તા શ્રીમુદ + જિન નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતોલી-નિગમઠારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તંભ પર આ ઘણો જ ઘસાઈ ગયેલો સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮ને લેખ મળે છે. તેમાં મહત્વની વાત એ છે કે જીર્ણદુર્ગ (ઉપરકેટ), અસલી જૂનાગઢના ઉપકંઠમાં, દુર્ગની પશ્ચિમે મંત્રી તેજપાળે ઈ.સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે ઓળખાતુ) “તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઈસ્વીસનના ચૌદમા-પંદરમા શતકના જૈન પ્રબંધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીઓમાં મળે છે, તેને અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણોથી પ્રાચીન એવો અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે: રંવત ૨૨ રૂ૪ વર્ષે વૈશાલ વરિ ૮ વાવ (?)[૪] ઘડ્યું........ •••••••• ••••••••••••••• .............................પૂનાથ, શ્રીતે પુજે... ક્ષેત્રપઢિ............ श्रीदेवकीयक्षेत्रे प्रोग्वाटज्ञाती ठ. श्री -माल मह आल्हणदेव्या श्रेयोर्थ વાગડેન....માર્યા ... .....શ્રીવિવેદીચમાંહાજે] .......શ્રીતીથે શ્રીમાસ્ત્રજ્ઞા તીય.........••••••••••• ..............પિતા (૬) હવે પછીના લેખો સેલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણુ પર કંડારેલ સં. ૧૩૬૧/ઈ.સ. ૧૩૦પને લેખ નેમિજિનના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગોખલામાં ગોઠવેલ છે. લેખ ઉજજ્યન્ત મહાતીર્થ પર ચતુર્વિશતી પટ્ટની સ્થાપના સંબંધી છેઃ યથાઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy