SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જિહાં ખેલ ગાવિંદ, ગેાપી આવી તે તિહાં, વા૦ લ્યાવા લ્યાવે ગાઠ, હિવૈ જાસ્યા કહાં,' વા પાસે ઊભેા નેમ, દીઠો ગોપી તિસૈ, વા૦ સગલી આવી ચાલ, દેવરને ઇમ હુસૈ વા૦ સાંભલ દેવર ઘેબર, સરિખા તું અર્થ, વા॰ ગામમાં તાડુરા જોર, કહી ન સકાય છે, વા હિવ આવ્યા અમ હાથ, જોર સ્યા તુમ તણું, વા આ પ્રસંગે રુકમણીની વ્યંગાત્મક ઉક્તિ પણ ધ્યાન ખેંચે તેવી છે. ખેલે રુકમણી નારિ, સંતાવા મન ઘણું, વા૦ એ દેવર પૂજનીક શીલ, જિણ આદર્યા, વા૦, એ માટા ગુણવ ́ત, જિણું મન વસ કર્યા, વા જ'જીવંતીની ઉક્તિ પણ એમાં રહેલેા કટાક્ષને કારણે લક્ષપાત્ર છે. જ'ખવતી કહે એમ નાર, નિરવાડણી, વા॰ ખરા કઠન વ્યવહાર, નાર સંવાદ્ગુણી. વા એ કાયર છે તેમ કેમ, પુરા પૐ, વા૦ જોડા વેડા તેણુ, કહાને કિમ જુડૈ, વા વળી ગાપી પણ નેમિનાથને કહે છે— વિ કેશવકૃત નેમિનાથ ફાગ ગાપી મિલ બે-ચ્ચાર, નેમી સૂરને કહુઈ, વા૦ તુમ પરણા ઈક નાર, કૃષ્ણ તે નિરવહૈ. વા૦’ ઇણુ વાતે મુખ હાસ, તેમને આવી, વા ગાપી તાલી દેઈ, વીવાડુ મનાવ્યે વા’ Jain Education International ७७ ७८ .. આ મર્મારી ઉક્તિને હસી કાઢતા નૈમિકુમારનું થાડા શબ્દો વડે સુ ંદર શબ્દ-ચિત્ર કવિએ ઉપસાવ્યું છે. For Private & Personal Use Only ७८ ૭૯ ૮૧ ત્રીજી અને ચેાથી ઢાળની મધ્યમાં આવેલા માત્ર સાત દૂહામાં કવિ બહુ જ ટુંકાણમાં ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે નેમિનાથના નક્કી થયેલા વિવાહ, વિવાહ અથે તેમનું જાન લઈ નિકળવુ, મામાં પશુને આ`નાદ સાંભળી તેમનુ વૈરાગ્ય પામવું, અને પરણ્યા વગર પાછા ફરવું, ઇત્યાદિ નાટત્યાત્મક પ્રસંગે કવિએ લઘુતાપૂર્વક નિરૂપ્યા છે, જે કવિની રસળતી કથનકલાનું સૂચક છે. ચેાથી ઢાળમાં કવિ રાજીમતીના વિરહ અને વ્યાકુળતાનું વિશદ આલેખન કરે છે. રાજીમતી નેમિનાથને એક પ્રશ્ન કરતી કહે છે; તેં શા માટે મારા તેડુ તાડી નાંખ્યું ?' www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy