SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૪: વ્યવસ્થાતંત્ર (શ્રી અમૃતલાલ કાળિદાસ શેઠની વરણી થઈ હતી, પરંતુ તેમણે ગેરહાજરીને કારણે ના પાડવાથી શ્રી ગોવિંદજી ખુશાલની નિમણુક કરવામાં આવી.) (૩) શ્રી રણછોડભાઈ રાયચંદ મોતીચંદ (તા. ૧૯-૭–૩૧ થી તા. ૧૭–૧૧–૩૪) (૪) શ્રી કમલભાઈ ભૂદરદાસ વકીલ (તા. ૧૮-૧૧-૩૪ થી તા. ૮-૫-૪૯) (૫) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા (તા. ૮-૫-૪૯ થી ચાલુ) વચગાળાના ખજાનચીઓ * (૧) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (સને ૧૯૫૦માં) * (૨) શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ (સને ૧૯૫૧માં) ટ્રસ્ટીઓ વિદ્યાલયના બંધારણની ૯૨મી કલમ મુજબ તા. ૨૨-૧૨-૧૯૧૮થી દર પાંચ વર્ષને માટે પાંચ ટ્રસ્ટીઓની વરણી કરવાની હોય છે. તે મુજબ પહેલવહેલાં સને ૧૯૧૮ ની આખરમાં અને તે પછી અનુક્રમે સને ૧૯૨૪, ૧૯૨૯, ૧૯૩૪, ૧૯૩૯, ૧૯૪૪, ૧૯૪૯, ૧૯૫૪, ૧૫૯ અને છેલ્લે ૧૯૬૪માં એમ દસવાર ટ્રસ્ટી મંડળીની વરણી કરવામાં આવી; તેમ જ વચગાળામાં રાજીનામા કે અવસાનને કારણે કઈ ટ્રસ્ટી કામ કરતા બંધ થયા તે બાકીના સમય માટે તેમને સ્થાને બીજા સભ્યની ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી. અત્યાર સુધીમાં ટ્રસ્ટીપદ સંભાળનાર સભ્યોનાં નામે તથા એમના ટ્રસ્ટીપદની સમયમર્યાદા નીચે આપવામાં આવે છે – (૧) શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (તા. ૨૨-૧૨-૧૮ થી તા. ર૭–૩–૫૧) (૨) શ્રી દેવકરણ મૂળજી (તા. ૨૨-૧૨-૧૮ થી તા. ૧૯-૫-૨૯) (૩) શ્રી મોતીલાલ મૂળજી (તા. ૨૨–૧૨–૧૮ થી ૧૯૨૪ને ડિસેમ્બર) (૪) શ્રી ફકીરચંદ નગીનચંદ ઝવેરી (તા. ૨૨-૧૨-૧૮ થી ૧૯૨૯નો નવેમ્બર) (૫) શ્રી ગોવિંદજી ખુશાલ (તા. ૨૨-૧૨-૧૮ થી તા. ૧૮-૭–૩૧) (૬) શ્રી મણિલાલ મોતીલાલ મૂળજી (તા. ૧૫-૩-૨૫ થી તા. ૨૧–૩–૩૬) (૭) શ્રી અમૃતલાલ કાળિદાસ શેઠ (તા. ૧૦-૧૧-૨૯ થી તા. ૨૮-૭–૧૫). (૮) શ્રી રણછોડભાઈ રાયચંદ મેતીચંદ (તા. ૧૦-૧૧-૨૯ થી તા. ૪-૧૦-૩૫) (૯) શ્રી સારાભાઈ મગનભાઈ મેદી (તા. ૪-૯-૩૧ થી તા. ૨૨-૪-૩૨) (૧૦) શ્રી ડાહ્યાભાઈ નગીનદાસ શાહ (તા. ૨૫-૪-૩૨ થી તા. ૧૮-૧૧-૩૪) * (૧૧) શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી (તા. ૧૮-૧૧-૩૪ થી તા. ૨૬-૯-૫૪) (૧૨) શ્રી કકલભાઈ ભૂદરદાસ વકીલ (તા. ૪-૧૦-૩૫ થી તા. ૧૪-૩–૫૭) (૧૩) શ્રી સાકરચંદ મોતીલાલ મૂળજી (તા. ૬-૮-૩૯ થી તા. ૨૨-૯-૫૧). છે(૧૪) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (તા. ૨૨-૯-૫૧ થી ચાલુ) . (૧૫) શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી (તા. ૨૨-૯-૫૧ થી ચાલુ) (૧૬) શ્રી કપૂરચંદ નેમચંદ મહેતા (તા. ૨૬-૯-૫૪ થી ચાલુ) * જે જે નામોની આગળ આવું કૂદડીનું નિશાન મૂકવામાં આવેલ છે તેઓ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાથીઓ છે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy