SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ એક વિચારણા ૧૭ જ્ઞાન સહિત ક્રિયા એટલે જે ક્રિયામાં શ્રત ઉપરાંત પિતાની આત્માની સ્વાનુભવજન્ય પ્રતીતિ ભળી હેય તે.૫૮ એ જ્ઞાની શ્વાસે શ્વાસમાં એટલી કર્મનિજર કરી શકે જે અજ્ઞાની પૂર્વ ક્રિોડ વર્ષ સુધીમાં પણ માંડ કરે. આવી વિપુલ કર્મનિર્જરી કરાવી આપનાર એવું જ્ઞાન મેળવવા પ્રત્યે ઉદાસીન રહેનાર મુમુક્ષુને સંગ તીવ્ર ગણાય ખરે? જે જ્ઞાન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ “હું” જ રહે છે, એ અનુભવજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવું આકર્ષણ હોય! અને તેમાંયે આત્મસાધના કાજે જ જેણે ભેખ લીધે તેને તે એની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી હાય ! તે શું માત્ર શાસ્ત્રજ્ઞાનથી સંતોષ માની નિરાંત અનુભવી શકે ખરે ૫૯ ભાવી ગણધરના આત્માના ધર્મગુરુ થવાનું સૌભાગ્ય જેમને સાંપડ્યું છે, તે “ કલિકાલસર્વજ્ઞ” આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે વિવેકશીલ મુમુક્ષુને સ્વાનુભવ પૂર્ણ જે સલાહ આપી છે, અને ભાવી ગણધર થનાર આત્માએ જેનું અનન્ય ભાવે અનુસરણ કર્યું છે, તે આપણે અહીં જઈશું?૬૧ આ રહી તે સલાહ જે કંઈ દુઃખ છે તે આત્મજ્ઞાન રહિતને છે. આત્માના અજ્ઞાનજનિત તે દુઃખ અજ્ઞાનના પ્રતિપક્ષી આત્મજ્ઞાનથી શમે છે, નાશ પામે છે; જેમ પ્રકાશથી અંધકાર.” કર્મને ક્ષય તે તપથી થાય, તો પછી આત્મજ્ઞાનને આટલું મહત્ત્વ શા માટે?” –એ શંકાનું નિરસન કરતાં તેઓ કહે છે કે “બીજાં અનુષ્ઠાનની વાત તે દૂર રહી, જેને તમે નિર્જરાનું મુખ્ય કારણ કહે છે તે તપથી પણ, આત્માના અજ્ઞાનમાંથી જન્મેલ (૨) પિતાને અનુભવ લાધ્યાના ઉદ્દગારની સાથે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ઉગે સમકિત રવિ ઝહલતા, ભરમતિમિર સવિ નાઠો. હર અનુભવ જોર હતા જે મોહમલ્લ જગડે, પરિપર તેહના મર્મ દેખાવી, ભારે કાલે બેઠો રે. અનુભવગુણ આ નિજ અંગે, મિટો રૂપ નિજ માઠે. –શ્રીપાળરાસ, ખંડ જ, ઢાળ ૧૦. ૫૮. ૫૯ આતમ દરિસણ જેણે કર્યું, તેણે મૂવો (ઢાંક્યો) ભવભયકૂપ રે. ક્ષણ અર્થે જે અઘ ટલે, તે ન ટલે ભવની કેડી રે, તપસ્યા કરતાં અતિ ઘણું, નહિ જ્ઞાન તણું છે જેડી રે. –શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ૩–૧૮. अधिगत्याखिलं शब्दबह्म शास्त्रशा मुनिः ।। स्वसंवेद्यं परं बह्मानुभवेनाऽधिगच्छति ॥ –નાનસાર, અનુભવાષ્ટક, બ્લેક ૮. કુમારપાળ મહારાજાના. " या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाचाज्ञायि किञ्चित् कचित् , योगस्योपनिषद्विवेकिपरिषञ्चेतश्वमरकारिणी। श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थना-दाचार्येण निवेशिता पथि गिरी श्रीहेमचन्द्रेण सा ॥ રી–મામવાવ = દાનતા –મેગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy