SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અદાચ મૌરાણિ-ચાર જે સ્ટિં સુવા- પ્રાંતમાં જે શિક્ષણ સંસ્થાઓ પાણી, તેમાં પણ વા કાર્ય છિયારે વાતવ. વિજ્ઞાથને મુંબઈનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય અગ્રસ્થાનમાં છે. અનેકવિધ તડકા-છાયા વચ્ચેથી પસાર થયેલ ધર્મઝરાર પર્વ સમાગ વાળી 5 અરર્જાય આ સંસ્થા પિતાના ધ્યેય તરફ એકનિષ્ઠ રહી છે, પરમ્પરા પ્રારમ યિા મીર નિરંતર કસવ નિર્વાદ વિકાસ સાધતી ગઈ છે અને આજે પચાસ વર્ષ પૂરાં ક્રિયા | કરી સુવર્ણ મહોત્સવનો શુભ પ્રસંગ ઉજવી કેળવણશ્રી મંજુલાલ ૨. મજમુદાર વડોદરા ના ક્ષેત્રે વધુ ને વધુ વિકાસ સાધવાની ઉત્તમ તક - શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રેરક આચાર્ય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ છે તે માત્ર વિદ્યાલય શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિએ એક એવા પ્રકારની માટે જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ માટે અતિસંસ્થાને કલ્પતરુ રોપાવ્યો, જેને કાળે કરીને મન- ગૌરવનો પ્રસંગ છે એ નિર્વિવાદ હકીકત છે. વિદ્યાલય ગમતાં કલ્યાણકારી ફળ આપવાની શક્તિ સહેજે શિક્ષણના ક્ષેત્રે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઉચ્ચ પ્રાપ્ત થઈ છે. વિદ્યાલયમાં છાત્રોના યોગક્ષેમને પ્રાપ્ત અભ્યાસમાં પૂરતી સહાય આપી તે ક્ષેત્રમાં અપૂર્વ કરાવે તેવી વિદ્યાઓનું ઉપાર્જન કરવાની સુવિધાની સિદ્ધિ મેળવી છે, પણ તેટલાથી સંતોષ ન માનતાં સાથે પોતાના ધાર્મિક સંસ્કારોને પોષણ મળતું સાહિત્યના ક્ષેત્રે પણ ઘણાં સુંદર પ્રકાશને સમાજના હે તેવી સ્વધર્મ શિક્ષાને પ્રબંધ પણ આવશ્યક ચરણે ધર્યા છે. આ ઉપરાંત પરમ પૂજ્ય આગમ સ્વરૂપે ત્યાં યોજવામાં આવેલ છે તે નોંધપાત્ર છે. પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના - વિદ્યાલયમાં અન્યત્ર આર્થિક સાધનોને અભાવે માર્ગદર્શન નીચે આપણા મહામૂલા આગમોને સર્વાગજે બુદ્ધિશક્તિથી તરવરતા એવા કિશો અને કુમારે સે પૂર્ણ રૂપમાં પ્રગટ કરવાની મહામુશ્કેલ કામગીરી તથા કુમારીઓ હોય છે તેમને હાથ ઝાલવાનું ઈષ્ટ પણ વિદ્યાલયે ઉપાડી છે. જેને સાહિત્યના ક્ષેત્રે થઈ કાર્ય વિદ્યાલયના સંચાલકો કરતા હોય છે. મુંબઈ રહેલા આ ભગીરથ કાર્ય બદલ આ સભા વિદ્યામાંથી શરૂ થયેલી વિદ્યાલયની આવી પ્રવૃત્તિના વડની લયને હાર્દિક અભિનંદન આપે છે. વડવાઈઓ હવે અમદાવાદ, વડોદરા, પુના, વિદ્યાનગર શ્રી અમૃતલાલ બી. યાજ્ઞિક મુંબઈ એવાં વિદ્યાપીઠનાં સ્થળોમાં મૂળ નાખી રહી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે છેલ્લાં પચાસ વર્ષથી એ પ્રકારે સૌરાષ્ટ્રમાં પણ એકાદ વડવાઈ રોપાશે પણ વધુ સમયગાળા દરમ્યાન અનેક જૈન વિદ્યાર્થીતો આશ્ચર્ય નહીં થાય. . ઓના કારકિર્દી ઘડતરમાં તેમ જ ચારિત્ર્ય ઘડતરમાં વિદ્યાલયના સંચાલકો ગુજરાતના ખ્યાતનામ મૂલ્યવાન ફાળો આપે છે એ હકીકત વિદ્યાલયનો જૈન સંઘના યશસ્વી મહાજન, સંધપતિઓ અને લાભ લેનાર અનેક વિદ્યાર્થીઓ પાસેથી મેં જાણી શ્રેણીઓ છે; જેમાં “સંઘ”નું કાર્ય, ગણરાજ્યની છે. વિદ્યાલયે કરી આપેલી અનુકુળતાઓનો ઉલ્લેખ જેમ, સંપૂર્ણ લોકશાહીના વહીવટથી ચાલે છે; તેથી કરતાં એ વિદ્યાર્થીઓના હૃદયમાં રહેલી કૃતજ્ઞતા વ્યક્તિગત ત્રુટિઓ, રાગદ્વેષ કે ઉદાસીનતાને તેમાં વ્યક્ત થતી જોઈને મેં આનંદ અનુભવ્યો છે. શ્રી અવકાશ રહેતો નથી. વિદ્યાલયનું સંચાલન એવા મહાવીર જૈન વિદ્યાલયની સેવાનું સાચું પ્રમાણપત્ર શાણ, અનુભવી અને વ્યવહારકુશળ સંચાલકોને મેં આમ પરોક્ષ રીતે વાંચ્યું છે. જ હસ્તક છે તે હકીક્ત સંસ્થાને અનેક શતકો સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલય માત્ર જુદી જુદી કૂલતી અને ફાલતી રહેવાની ખાતરી આપે છે. વિદ્યાસંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું નિવાસ મચંદ ચાંપશી શાહ ભાવનગર સ્થાને અને અભ્યાસસ્થાન જ નહોતું રહ્યું; પણ 0 પંજાબ, મારવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે તેમના સાંસ્કારિક વ્યક્તિત્વને પોષણ આપે તેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy