SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં ઉપકારક સંસ્થાઓ અને કાર્યો સંભાળી સંસ્કાર અને સંશોધન ક્ષેત્રે જૈન સમાજની અસારહ્યા છે. અહિંસાવૃત્તિથી પ્રાણીમાત્ર પ્રતિ સદ્ભાવ ધારણ સેવા કરી છે. સુવર્ણ મહોત્સવ ગ્રંથ, એક અને સમભાવ સ્થાપનાર ભારતપિતા ગાંધીજીના રીતે જોઈએ તો, એ કીમતી સેવાના સરવૈયા જેવો નૂતન આદર્શોમાં જૈન કોમ અગ્રણી રહી છે. આરોગ્ય છે. એમાં પ્રગટ થતી લેખસામગ્રી તેમ જ ચિત્રદાન, અનદાન અને વિદ્યાદાનમાં નામના કરનાર સામગ્રી અભ્યાસીઓ અને જનતાને હમેશ માટે જૈન અગ્રણીઓને ધન્યવાદ હો ! ઉપયોગી થશે. સુવર્ણ મહોત્સવ, સંસ્થાના ઉત્કર્ષનું છે. શ્રી ઉમાકાંત પ્રેમચંદ શાહ વડેદરા એક સીમાચિહ્ન છે. એ ઉત્કર્ષ માં ઉત્તરોત્તર વૃદ્ધિ વિદ્યાલય સાથેના આજ સુધીના મારા સંબંધના થાઓ એ શુભેચ્છા. અનુભવે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે સંસ્થાના શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી મુંબઈ નાના-મોટા કાર્યકર્તાઓ ઉદાર દષ્ટિબિંદુ ધરાવનાર દેશભરમાં આવી જદી જુદી સંસ્થાઓમાં રહેવાઅને સેવાભાવી છે. આવા કાર્યકરે મળવા એ જૈન ને લાભ મેળવી કેટકેટલાયે વિદ્યાથીઓ શાસ્ત્રોનું સમાજનું તેમ જ વિદ્યાલયનું અહોભાગ્ય છે. સંસ્થા જ્ઞાન પ્રાપ્ત કરે છે, છતાં પણ આ શ્રી મહાવીર જૈન પોતાની પ્રવૃત્તિઓ મુંબઈ બહાર આણંદ, પૂના, વિદ્યાલયની પ્રતિષ્ઠા કંઈક અનોખી છે. આ વિદ્યાલય અમદાવાદ, વડોદરા ઇયાદિ સ્થળોએ વિકસાવતી જાય અજોડ, બેનમૂન અને વિખ્યાત છે, કારણ કે બીજી છે, અને જૈન સમાજની સેવા સાથે સાથે એક રીતે સંસ્થાઓના કરતાં આ સંસ્થાની કાર્યવાહી તેના ભારતીય સમાજની અમૂલ્ય સેવા બજાવતી જાય છે, વિશિષ્ટ પ્રકારના ધારાધે રણુ બંધારણ અને આદર્શ તેને માટે સંસ્થાને ધન્યવાદ ઘટે છે. એ મુજબ કામ કરી રહી છે. સંસ્થાએ આગમ પ્રકાશનનું જે કાર્ય ઉપાડ્યું સમસ્ત જૈન સંઘનું દાન તેમાં પ્રસરેલું હોવાથી, છે તે ફક્ત જૈન સમાજ કે જૈન વિદ્વાનોને જ ઉપકારક આ સંસ્થાની કાર્યવાહક સમિતિ તેના ઉપર પોતાના છે એટલું જ નહીં પણ આ કાર્ય ભારતીય સંસ્કૃતિના બાળકની માફક માવજત કરે છે. અને સમિતિના સર્વે દેશી તથા પરદેશી વિદ્વાનોને અત્યંત ઉપયોગી સભ્ય સદાયે જાગૃત અને કાર્યશીલ રહે છે. આજે થઈ પડશે. આ સંસ્થા હવે જૈન કલા અને સંસ્કૃતિ હવે સુવર્ણ જયન્તી ઊજવવાના ઉજજવળ પ્રસંગે, વિષયક પ્રમાણભૂત ગ્રંથોના પ્રકાશનનું કાર્ય શરૂ કરે તે સમિતિએ વધુ પ્રગતિશીલ થઈ સંસ્થાને વધુ વિકાસ ઈચ્છવા યોગ્ય છે. જૈન કલા અને સંસ્કૃતિએ ભારતીય સાધવા માટે યોજનાઓ સમાજ પાસે રજૂ કરી છે કલા અને સંસ્કૃતિના વિકાસમાં જે અમૂલ્ય ફાળો તે માટે સમિતિના તમામ સભ્યો અને કાર્યકર્તાઓને આપ્યો છે તે વ્યવસ્થિતપણે પ્રકાશમાં આવવો જોઈએ. મારા હાર્દિક ધન્યવાદ આપું છું. ડો. શ્રી હરિવલલભ ચૂ. ભાયાણી અમદાવાદ આવાં વિદ્યાલયમાં આદર્શ ચારિત્ર્ય ઘડી શકાય શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેની વિદ્યાવર્ધનની છે, માનવતાના તેમ જ સારા સંસ્કારોનું સિંચન યશસ્વી કારકિર્દીનાં પચાસ વર્ષ પૂરાં કરે છે તે કરી શકાય છે. સાથે સાથે ઉચ્ચ કક્ષાએ શિક્ષણ બધા વિદ્યાપ્રેમીઓ માટે આનંદનો પ્રસંગ છે. વિદ્યા મળતાં સાધમાં ભાઈ-બહેનોને જીવન ગુજારવાની લયનું શિક્ષણ ને સંશોધનની વૃદ્ધિ અને પુષ્ટિનું હામ મળે છે. મહાવીર પ્રભુજીના આદેશ મુજબ પ્રશસ્ય કાર્ય વધુ અને વધુ પ્રમાણુ અને વેગ ધારણું જીવન જીવી શકાય છે અને ભાવી જીવનને ઊજળું કરતું રહે એવી હાર્દિક શુભેચ્છા તેના સુવર્ણ બનાવી શકાય છે. બદલાતા જતા નવા યુગની મહોત્સવ પ્રસંગે હું વ્યક્ત કરું છું. જમાનામાં પુરુષાર્થ કરે ખૂબ જ જરૂરી છે. હે શ્રી ભોગીલાલ જ. સાંડેસરા વડેદરા વાડ વિના વેલે ચઢી શકતો નથી, તેમ સમસ્ત છેલ્લાં પચાસ વર્ષમાં આ સંસ્થાએ શિક્ષણ, જૈન સમાજના બાળકને સંસ્કારી બનાવી તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy